SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ : સાફળતાના સોપાન કરવાની હદ સુધીની નિષ્ફરતા, બીજાના દિલમાં ડંખ પેદા ન કરે તે ભાગ્યે જ બની શકે. પિતાના પાડોશમાં આગ લાગે અને જે બધા પાડેશીઓ પૈકી જે કંઈ એકાદ પણ પાડોશી પિતાના ઘરમાંથી પાણી આપવાની ના પાડી દે છે તે મહાહલાવાળા તેને કઈ નજરે જુએ ? હલકી જ ને... લગભગ એવી જ દશા આજના મોટા ભાગના શ્રીમંતોએ પિતાના વર્તન દ્વારા પોતાની કરી મૂકી છે. પૂર્વકાળમાં શ્રીમંતોને ભોગવતા પણ આવડતું હતું અને ત્યાગતાં પણ આવડતું હતું. એ શ્રીમતના દ્વારે જઈને ગરીબ “અમર રહોના આશિષ આપતા. શા માટે? તે એટલા માટે કે એ શ્રીમંતોના હૈયામાં તેમના માટે ભારે ભાર લાગણી હતી, વાત્સલ્ય હતું. તેમનું દુઃખ ટાળવાની જાગૃતિ હતી, સાચી ઉદારતા હતી. સહુ સહુના પુણ્ય-પાપના ફળ ભોગવે એમાં બીજા શું કરે? એવી દલીલ પણ કેટલાક કરતા હોય છે. તે દલીલને એ જવાબ છે કે, પુણ્ય પણ ઉદારતા આદિ ગુણે સિવાય બંધાતું નથી તેમજ ઝાઝે સમય ટકતું પણ નથી એટલે પુણ્ય-પાપના નામે કર્મમાં અંતરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004913
Book TitleSafaltana Sopan
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherVishwamangal Prakashan Mandir Patan
Publication Year1968
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy