SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સફળતાનાં સેાપાન : યથાર્થ સદુપયેાગ કરે છે તે દેવતાઓને પણ વંદ્ય ખની જાય છે. પુષ્પના ભાવ, એના માત્ર રૂપરંગને કારણે નહિ, પરંતુ એની સુવાસના કારણે અકાય છે, તેમ માનવ-જીવનની સાચી મહત્તા, તેનામાં જાગૃત થએલી માનવતાના કારણે અકાય છે. સુગધ વગરના ફૂલ જેવું ઉપેક્ષા પાત્ર, માનવતા વગરનું માનવ-જીવન બની જાય. સાહામણુ ́ શરીર એ માનવતાનું લક્ષણ નથી, પુષ્ટ અંગેપાંગ વડે માનવતાનું માપ નીક્ળી શકતુ નથી. બહારની ટાપટીપ દ્વારા માનવતાની મહેક કાઇ ફેલાવી શકશે નહિ. માનવતાને એ આંખેા છે અને એ પાંખા છે. સદાચાર અને વિચારરૂપી એ આંખ વડે, માનવી વિકટ ભવમાગ વટાવી શકે છે અને પરોપકાર તથા સેવાભાવરૂપી બે પાંખ વડે પેાતાના લક્ષ્ય પ્રતિ ઉડ્ડયન આદરી શકે છે. માનવના દેહમાં રહીને જ આત્મા, સર્વ કર્મોના ક્ષય કરીને મેાક્ષપદને પામી શકે છે એ સત્ય ઉપર ચિંતાન કરતાં એ સ્પષ્ટ થાય છે કે, માનવદેહની રચના જ એવા પ્રકારની છે કે કરવામાં આવે તે જો તેના વિવેકપૂર્ણાંક ઉપયાગ માનવીને તે સામાન્ય કક્ષાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004913
Book TitleSafaltana Sopan
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherVishwamangal Prakashan Mandir Patan
Publication Year1968
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy