SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજવાદના સાચા આદ ૧૪૮: સાધનસ'પન્ન હેાવાનું ગૌરવ અનુભવતી વખતે તમને તમારા સમાજબંધુઓની તત્કાલીન સ્થિતિના ખ્યાલ રહેવા જ જોઇએ, તે સિવાય તમારી તે સાધનસપન્નતા અથહીન છે ? ભારતના સમાજવાદ માત્ર દ્રવ્ય વિતરણ પૂરતા સીમિત નથી એ પણ નોંધી લેજો. અહીં તે દ્રવ્યની સાથેસાથ ભાવનું પણ એટલુ જ મહત્ત્વ છે. અને ભાવ વગરના દ્રવ્યનું નહિવત્ મૂલ્ય સ્થાપીને ઉપકારી ભગવતે એ આપણને દયાપ્રધાન જીવનની સાચી ષ્ટિ બક્ષી છે. પેાતાના માળા અન્ન માટે ટળવળતાં હાય અને પિતા હેાટલમાં બેસીને ફાફડા-જલેબી ઉડાવતા હાય તે નિષ્ઠુર જ કહેવાય ને ? તે પછી ભારતની પ્રજની વર્તમાન સ્થિતિની ઉપેક્ષા કરીને વિલાસપ્રધાન જીવનમાં રાચતા અને છતાં સમાજવાદી સમાજરચનાની વાતા કરતા પ્રધાન-પુરુષ! કેવા ગણાય? સાચી સમજ સંસ્કાર, ત્યાગ, તપ તથા પરોપકારી વૃત્તિ સિવાય સાચા સમાજવાદ નહિ સ્થપાય. સાચી સમજ તેને કહેવાય કે જે આપણને સહુના હિતમાં જીવન જીવવાનું બળ બક્ષે. અન્યનુ સુખ ફૂટીને સુખી થવાના રાહ. ભારતીય સસ્કૃતિને મુદ્દલ માન્ય નથી. ભારતીય સંસ્કૃતિ ા કહે કે, જીવન એવી રીતે જીવો કે તમારા અંતકાળ પણ સુધરે અને લવાંગરમાં તમે સદ્ગતિના ભાગી બના! સદ્ગતિ સિવાય, પાંચમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004913
Book TitleSafaltana Sopan
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherVishwamangal Prakashan Mandir Patan
Publication Year1968
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy