SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજવાદનો સાચે આદ: ૧૪૬ અને તે કારણસર પોતાનાથી ચઢીઆતા ગુણવાળા મહાત્મા એને તેઓ નમતા હતા. - ત્યાગી મહાત્માઓ તરફને તમારે પૂજ્યભાવ ઓસરતા જાય છે તે તમે જાણે છે? જો એ પૂજ્યભાવ એસન હોત તે તે મહાત્માઓ જે ધન-માલ મિલ્કતને ત્યાજ્ય સમજીને ત્યજી દે છે, તેના જ માટે તમે અપ્રામાણિક બનવાની હદ સુધીનું પતન વહેરવા તત્પર ન જ બન્યા હતા. જડના આ રાગે તમારા જીવનમાં જડતા વધારી છે, અન્ય કાજે ઘસાઈ છૂટવારૂપ તમારી જાગૃતિને કુંઠિત કરી નાખી છે નહિતર અમને નમનારા તમે, અમે જેને અડતા પણ નથી એ નાણાં માટે ન્યાયને માર્ગ છેડીને અન્યાયના માર્ગે જાઓ ખરા ? પરંતુ યાદ રાખો કે ત્યાગને પાછળ રાખીને તમે કદીયે આગળ નહિ વધી શકે, સમાજનું ભલું નહિ કરી શકે, અન્યના હિતમાં કશે જ ફળે નેંધાવી નહિં શકે. એક સામાન્ય વ્યવહાર છે કે, જે ત્યાગે તેજ આગે (આગળ) છે. સમજપૂર્વકને તમારે ત્યાગ તમારા જીવનને પવિત્ર બનાવશે, સમાજને વધુ બળવાન બનાવશે. ખરેખર ત્યાગ એ અમૃત છે. અને રાગ એ હળાહળ ઝેર છે. આ દેશમાં તે યુગયુગથી સમાજવાદ ચાલ્યો આવે છે. ભરત બાહુબલી બે ભાઈ. એકજ પિતાના પુત્ર એ બે ભાઈ વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધમાં મોટા ભાઈ ભરત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004913
Book TitleSafaltana Sopan
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherVishwamangal Prakashan Mandir Patan
Publication Year1968
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy