________________
૩: સ્વતન્નતાના માર્ગે આગેકદમ
આજનું વ્યાખ્યાન “સ્વતંત્રતાના માર્ગે આગે કદમ એ વિષય પર રાખવામાં આવ્યું છે.
આ વિષય એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે નાનામોટા સહુ આજે સ્વતંત્રતાની વાત કરતાં થાકતા નથી. બહારની હવા તો એવી છે કે જાણે કેઈને સ્વતંત્રતા સિવાયની બીજી કોઈ પણ વાતમાં રસ જ ન હોય.
સહ કહે છે કે, ભારત સ્વતંત્ર થયું. માત્ર રાજકીય હેતુસરની સ્વતન્ત્રતા એ સાચી સ્વતંત્રતા નથી. એને જો તમે સાચી સ્વતન્નતા માનશે તો ખરા ખાશો, પસ્તાશો, માનવભવ હારી જશો. સાચી સ્વતન્નતાઃ
નાનામાં નાના જીવને સ્વતંત્રતા ગમે છે તે સાચું, પણ એ સ્વતંત્રતા એટલે શું તે તમે જાણો છો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org