SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સાચા સુખને માર્ગ: . કેટલાક માનવે આ દુનિયાના સુખને ઈચ્છતા હોય છે, અને તે સુખની ભૂખથી પ્રેરાઈને ધર્મક્રિયા કરે છે, જ્યારે કેટલાક પલકના સુખની ઈચ્છાથી ધર્મક્રિયા કરે છે અને કેટલાક વિવેકી આત્માઓ મોક્ષના અવ્યાબાધ સુખને માટે ધર્મક્રિયા કરે છે. આલોક અને પરલોકનાં સુખ આ જીવે અનેકવાર ભગવ્યાં છે અને તેનાં ફળ પણ ચાખ્યાં છે એટલે તેમાં ભાવા જેવું કશું જ નથી એમ હવે તમને લાગવું જોઈએ. - આલોક અને પરલોકનાં સઘળાં સુખ એક પલ્લામાં મૂકવામાં આવે અને બીજા પલ્લામાં મેક્ષસુખનો એક રતિ એટલે જ ભાગ મૂકવામાં આવે તે પણ પલ્લું રતિભાર તે સુખવાળું જ નમતું થાય. અહીંનાં બધાં સુખ કાચી માટીના કુંભ જેવાં છે. એવા તકલાદી સુખની પાછળ, જેના વડે શાશ્વત સુખની સાધના કરી શકાય છે, એવા માનવદેહ, માનવસમય અને માનવબળને દુરૂપયોગ કરતાં તમારે અટકી જવું જોઈએ, અને શાશ્વત સુખની સાધનામાં જોડાઈ જવું જોઈએ. સાચી સ્વતન્ત્રતા? - ત્રણ લોકમાં સર્વશ્રેષ્ઠ શ્રી અરિહંત ભગવંતે જ છે. શ્રી અરિહંતના ત્રિભુવન ઉપરના ઉપકારને કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004913
Book TitleSafaltana Sopan
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherVishwamangal Prakashan Mandir Patan
Publication Year1968
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy