SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર સાધુ એટલે દેહભાવથી મુક્ત. તેનો નિર્વાહ કરે પણ નિસ્પૃહભાવે રહે. તપ, જપ, ધ્યાન, જ્ઞાન એજ તેમની જીવનચર્યા હોય છે. ત્યાં એક ક્ષણનો પ્રસાદ પણ નથી કારણકે સાધુ સંતોનું ધ્યેય એક માત્ર મુક્તિ છે. આ બેયના લશે પ્રમાદ છૂટી જાય છે. આથી ભગવાને ગૌતમસ્વામીને લક્ષમાં રાખીને જગતના ભવ્ય જીવોને આ મહાન સૂત્ર આપ્યું છે. તેને માન્ય કરવામાં આપણું શ્રેય છે. હે જીવ એક ક્ષણનો પણ પ્રમાદ ન કર ! દુન્ય યુધ્ધમાં જે હmો યોદ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જીતે છે તેનો વિષે પરમ વિજ્ય છે. બાહ્ય યુધ્ધોથી શું વળ્યું તે પોતાની જાત સાથે જ સયું યુદ્ધ કરો. પોતા વડે પોતાની જાતને જીતવાથી સાચું સુખ પ્રાપ્ત થાય છે. લગામ દ્વારા જેમ અન્યો કાબુમાં આવે છે તેમ પાન | ખાન ૫ અને સંયમના બળ વડે (લગામ વડે) ઇન્દ્રિયોના વિષયો અને કષાયો કાબુમાં આવે છે. એ થોડેક દેવું, નાનો ઘા, જરા જેટલી આગ અને અલ્પ | કષાય, આ ચારેયનો વિશ્વાસ ન કરવો અલ્પ છતાં તેનું ૩૫ મોટું બની શકે છે. સંગ અને પરિગ્રહને કારણે જીવ હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, મૈથુન સેવે છે, અનેક , વિષયોમાં આસક્તિ કરે છે. આમ પરિગ્રહ પાંચેય મહાપાપોની જડ છે. :::::::::: * * ****** ** ક કદર કરી ક ૧૭૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy