________________
પ્રસ્તાવના
१८८४-८७.
૧૮૩૩૯૧
એમની કૃતિ છે, એમ એ પંજિકાની પ્રશરત ઉપરથી જણાય છે. ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશેાધનમંદિરમાં ૧૩૨૦. અને ૧૨૯૮. એ ક્રમાંકવાળી જે એ હસ્તલિખિત પ્રતિઓ છે, તેમાં પ્રથમ પ્રતિ મલધારી રાજશેખરસૂરિષ્કૃત વિનાદથા રજુ કરે છે અને દ્વિતીય પ્રતિને ‘ કથાસંગ્રહ 'ના નામથી એાળખાવેલ છે; પરંતુ આ એ ગ્રંથા ઉપર્યુક્ત ૮૪ કયાથી ભિન્ન છે કે કેમ તેને નિર્ણય કરવા માટે એ એ પ્રતિનું સંતુલન કરવું બાકી રહે છે.
*
આ ઉપરાંત સ્યાદ્વાદકલિકા પણ પ્રસ્તુત રાજશેખરસૂરિએ રચેલી છે કે એ નામના અન્ય કાઇ મુનિવરે તે પણ જાણવું બાકી રહે છે, કેમકે જૈન ગ્રંથાવલિમાં એકૃતિના રચનાસંવત ૧૨૧૪ જે દર્શાવાયેા છે તેને આધાર જી સુધી જાણવા જોવામાં આવ્યેા નથી. પ્રબન્ધકાશ અને ભાજપ્રમન્ત્ર
""
"The Harvard Oriental Series તરફથી ચાથા ગ્રંથરૂપે પ્રસિદ્ધ થયેલ, અને ચાર્લ્સ શકવેલ લેન્સન (Charles Rockwell Lanman)ના ભાષાન્તર સહિત ર્ડા. સ્ટેન કાના (Sten_Konow ) દ્વારા સંપાદિત કપૂરમ’જરીના ૧૯૬ મા પૃષ્ઠમાં નીચે મુજબને
"" Many of the memorial verses which occur in the anthologies, and are ascribed to him, were most probably not written by our poet. Some of them are, according to the Harihārāvali, taken from the Bhojaprabandha of Rajaçekhara". It is ( ૪ ) ઉદ્દયનાચા કૃત કિરણાવલી અને (ઈ) શ્રીવત્સાચાર્યે રચેલી લીલાવતી. આથી આ વાત સ્પષ્ટ થાય છે કે ન્યાય દલી એ બીજી વૃત્તિ છે. એના ઉપર શ્રીનરચન્દ્રસૂરિએ ટિપ્ન રચ્યું છે.
**
૧ આ ૩૯ અને અન્ય પ્રતિ અનુસાર ૪૦ પ્ધવાળી કૃતિ હજી સુધી કોઇ સ્થળેથી પ્રસિદ્ધ થયેલી જણાતી નથી. હાલમાં મુનિ શ્રીપુણ્યવિજય તરફથી મળેલી એની પ્રતિનું સપાદનકાર્યાં મે' હાથ ધર્યું છે. આ કૃતિના આદ્ય અને, અંતમ પધ અનુક્રમે નીચે મુજબ છે:
"
r षड्द्रव्यं जिनं नत्वा, स्याद्वादं वच्मि तत्र सः । જ્ઞાનવર્શનતા મેવા-મેતામ્યાં પરમામસુ || ૧ || द्रव्यषट्केऽप्यनेकान्त- प्रकाशाय विपश्चिताम् । प्रयोगान् दर्शयामास, सूरिः श्रीराजशेखरः ॥ Author of Karpūramañjarī.
44
Jain Education International
For Private & Personal Use Only
ܕܪ
www.jainelibrary.org