SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાદિ સ્તવનો. શત્રુંજય તીર્થ– ચંદ ક્ષેત્ર તિભૂવનમાં, એ સમ તીર્થ ન કોય; અનંતા અકેક કાંકરે, સિદ્ધિ વરીયા સય. શત્રુંજયે થયેલ સેળ ઉદાર– મનહર છંદ. પહેલે ભરત ચકી, આ અવસરપિણુંયે, બીજે પાટ આઠમીયે, દંડવીરજને છે. સીમંધર વચનથી, ઈશાન ઇંદ્રને ત્રીજે, ચોથે મહેંદ્રને કોડ, સાગર પછીને છે; પાંચમે પંચમ ઇંદ્રિ, દશ કોડ સાગરને, ચમારને છઠે લાખ, ક્રોડી સાગરને છે; સપ્તમ સગર ચકી, આઠમે વ્યંતર ઇંદ્ર, નવ ચંદ્ર જીનવારે, જે ચંદ્રયશાને છે. ૧ દશમ તે ચક્રાયુધ, શાંતિજિન દીકરાને, અગિયારને બારમે, રામ પાંડવને છે; એકશત આઠસાલે, તેરમે જાવડશાને, ચંદમે બાહડ મંત્રી, બારસો તેરને છે; ૧ જાવક જ્ઞાતે વિશા પિરવાડ કાશ્મીરના વેપારી હતા, તેમના પિતા ભાવડને વિક્રમરાજાએ મધુપુરી (મહુવા) જાગીરમાં આપ્યું હતું. જાવડે વજસ્વામીના હસ્તક ગણીશલાખ સોનામહોરો ખરચી તેરમો ઉદ્ધાર કર્યો, તેમના દીકરા ઝાંઝણગે ઇ. સ૫૫ માં ગિરનારનો ઉદ્ધાર કર્યો, તેમજ તેણે બીજા પણ ઉત્તમ કામ કર્યા છે. ૨ બહડ કે જે કુમારપાળ રાજાનો મંત્રી હતા તેમણે અજિતદેવસૂરિના સમયમાં ચૌદમો ઉદ્ધાર કરાવ્યો. તેમાં ત્રણ કોડ ત્રણ લાખ સેનામહોરે ખરચી. તેમણે ત્રેસઠલાખ સેનામહેરોને ખર્ચ કરી શ્રી ગિરનારનાં પગથીયાં બંધાવી રસ્તે સુલભ કર્યો. વળી વસ્તુપાલે સં. ૧૨૮૬ માં શત્રુંજય તથા ગિરનારને જીર્ણોદ્ધાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy