________________
( ૫ ) શ્રી મહાવીરજિન-સ્તવન
પદ્મપ્રભ જિન સેવનારે. સાહેબજી છે એ દેશી. વાલા વીર વિભુ વિનવુંરે સાહેબજી અવધારે અરિહંત હે અલબેલા, અરજી કરૂં એટલીરે, સાટ છે એ દેશી. અઘ હરકત છે અહિં અતીરે સારુ આણે એહને અંતહોટ અ૧ ભવ અટવીમાં હું ભયે રે સા, ભૂલે પી ભગવંતહ અo વિષય કષાયે ન વિરમે રે સા તુટે ન તૃષ્ણાને તંતહાઅ૨ કર્મ કટથી ઘેરી રે સાવ જબરૂં તેહનું રહે અo ફેર ચેરાશિ ફેરીયે રે સા કરી નિજ હૃદય કઠેરહેઅ. ૩ દયાળુ દેવ દયા કરી રે સા, દીન દુઃખ કરશે દૂર. અ. આવે ન દુખ હવે ફરી રે સા આવે એ અજે હજૂરો અ૪ આપે અનંતા તારીયા રે સા તેમ તારે આ વારહેઅત્ર અપરાધી ઉધારીયા રે સા ઉધર કરી ઉદ્ધાર” અપ આશાભર હું આ સમે રે સા, વાલા છું તેમ વિશ્વાસ અ. ભવ વને લલિત નવ ભમે રે સા એવી પૂરશે આશહેર અ૬
કલશ
હરિગીત છંદ. જગ વંદ્ય જિનવર મુજ મનહર, ચહી જીન વીશના જ્ઞાન ગુણકર સુગુણ સાગર, ગાયા ગુણ તે ઈશના. શક ગણિસ શાલ પર્ણશી, પાલનપુર માસમાં મણિ બુદ્ધિ વૃદ્ધિ કપૂર મહેરે, લલિત ગાવે ઉલ્લાસમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org