________________
(૪૦) શ્રી મુનિસુવ્રત જીન સ્તવન, (રાગ-બનઝારા) શણગાર રૂપાળો સારા છે એ દેશી. મુનિસુવ્રત જીનવર હારી, સાહિબ - અર્જ સ્વીકારી છે એટેક. રાગ દ્વેષ વશે હું રમી, ભૂલી ભાન બહુ ત્યાં ભમિક દરબુદ્ધિ દુષ્ટ નહિ વારી, . . . સા૧ કામિની કંચન મહિ રસી, વિષયા રસ વિષયે વસીયે; ભૂલાય ન ભૂલ એ ભારી; . . . સાકાર છળ કપટે કરૂં છેતરવા, ધૂર્ત પણે નહિં ધર્મ પરવા; લક્ષ લેશ નહિ લાચારી; . . . સાલા૩ ગિરવા થઈ ભૂલ ન ગાશે, બિરૂદાવળી બેલી થાશે, તેથી યે લલિતને તારી; . . સામાજ
શ્રી નમિ જીન સ્તવન,
મુજને ભિખ માંગતી તેંજ કરી એ દેશી. નિત્ય નેહ ધરી નમિનાથ નમે, નિત્ય નેહ ના નમિ નમિ નાથ નમે નિજ દુખ ગમે; . . નિત્યા એ ટેક દર્શનથી દુઃખ દૂર પલાયે, ભવ અટવીએ નહી ભમે છે નિ અનુપમ અષ્ટ પ્રકારે પૂજે, વેગે જન્મ જરા દુઃખ વગે. એ નિકાલ ભક્તિ કરી સુભાવના ભાવે, સુકૃત કરો ન જાવે સમે છે નિ. તાલાવેલી ધરી તન મનથી, સંગે ત્યાં રંગ રાવણ સામે. છે નિવાર પ્રેમ સહીત પ્રભુ પૂજનથી, શાશ્વતું સુખ પામે તમે નિ. લાભ લલિત લખતે જિનશરણે, ખાલી ભવ દુઃખ સીદ ખમે. છે નિવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org