________________
= ૧૧૦=
ઈર્ષાલુ હિંસક અસૉષી, ક્રેધી શંકાવાન જેને, પરભાગ્યે જીવનારા છ જણ, દારૂણ દુઃખીયા જાણ જેને. . ૨ દેવને દેરે અને રાફડે, વૃક્ષ નીચે નિવાર જેને સમશાન ને વિદિશી મસ્તકે, સુવામાં નહિ સાર જેને. ૨ ૩ ખર શ્વાન ને મદેન્મત્ત ગજ, બહુ બોલકી નાર જેને, રાજપુત્ર ને કુમિત્ર છેને, દેખી દૂર નિવાર જેને. કે ૪ આયુ ધન ઘરછિદ્ર ઔષધ, મંત્ર અને મિથુન જેને, દાન માન અપમાન નવને, ગેપી રાખવે ગુણ જેને. એ ૫ ટળે ન રેગે ભેગે ટળશે, ખારૂ જળ દુ:ખવશ જેને, પર આશ ને વાસ વંઠીયે, વધે રૂણ પરવશ જેને. . ૬ ગજ મીન મૃગ મધુ પતંગ, મરે એકેદ્ધિ માટે જેને પણ જેઓ પાંચે વશ પીયા, ઘડાશે કે ઘાટ જેને. ૭ શિખામણ જે શ્રવણ કરીને, હૃદયે રાખે ધારી જેને, સદા લલિત તે સુખના માટે, ગણું બહુ ગુણકારી જેને. ૮
૧૮ ઘર ખેયા ટેટાજી વિષે.
- દેશી વણઝારાની. ઘર ખયા ગણવામાં, દિલે ડરજેરે– કર્યું ટેટાજીએ જેમ, તેમ નહિં કરે; ઘણું ગુમાવ્યું ગાંઠનું, દી રહ્યા તે એમના એમ. તે એ ટેકવે છે ? કુવામાંહે મસ્તક કરી, દીટેટાઈ સુતા ત્યાંહી; તે આળસ ખાતાં એમની, દી પી પાઘવ માંહી. તે છે ૨ પૂછે કહે તે પડી ગઈ, દી ઠરી બેશી જઈ ઠેઠ; તે દુષ્ટ રાખવા નાંખી, દીઠ વળતીજ કાઢી વેઢ. તે છે ૩ પુનઃ બીજાએ પૂછયું, દીઠ પાઘડ વેઢની પર; તે ટૂંપીઓ નાંખે ત્યાં કને દીવ પડેલ પાઘડી ઠેર. તે છે ૪
ત્યાં ત્રીજે પૂછયું વળી, દી) કહે ગુમાવ્યું કયાંહી; તે એિપ્યું ખાંડુતે દાખવા, દી. એ સવિ પડયું આહિ. તે છે ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org