________________
= ૮૨
ડા
કાંતા ચેતનજી જોડું, સદ્ગુરૂ સ ંગે રે, રહા ત્યાં ઉમંગેરે; સદ્ગુરૂ સંગે મ્હારૂં, ચિત્તનહિચાર્ટરે, ઘડી નહિ ગોઠે રે. છુટે છ કાંતા ચેતનજી આવી, દીક્ષા અપાવું રે, સુસાધુ બનાવુ રે; છેડા॰ દીક્ષામાંહે બધુ ટાઢ, તાપા ત્યાં ધરારે, પરિષહા પૂરા રે. છુટે ૮ ધીક પીક બંધુ તને, ધીક વાર વાર રે, માન્યું નહિ લગારરે; ભલી નહિ તારી ભાવના રે. સમજ્યા હુ'બ'ધવ લેશ, ખાટુન લગાવારે, લલિત લાલે આવા રે;
દાખ્યાં વચના મ્હારા દાવનારે. ૯
૧૩૦ સતને આત્મપદેશ
ડંકા દીધા ને લશ્કરી ઉપયું, ઝરમરીયા ઝાલા——એ દેશી. સરતનથી નિહ સચર્ચા, જીવડલા જૂઠા, કરીયેા કુકર્મે કાળા કેર રે, જીવડલા જૂઠા, સદ્ગુરૂ વચના ન સાંભળ્યા, જી મેળી ન તેહની મ્હેર રે. જી॰ ૧ પ્રભુની આણા પાળી નહી, જી. એનું કર્યું. અપમાન રે; જી॰ એવા કૃત્યા કરી આથડયા, જી॰ મળ્યું ન કયાંહી સુમાન રે. જી૦ ૨ રહુર્ત જ્યાં ત્યાંથી હુવા, ૭૦ ઠર્યાં નહિ ઠીક ઠામરે; છ ખાયુ ખરેખરૂ એહમાં, જી॰ કમાયે। કાંઇ ન આમ. જી૦ ૩ ધર્મી સેવી લે હવે ધારીને, જી॰ એ વિષ્ણુ સરે નહિ અ`રે; જી ધર્મ વિના જીવ્યું ધૂળમાં, જી॰ જીંદગી જાણેા એ વ્યરે ૭૦ ૪ સદ્ગુરૂજીના સòાધથી, જી॰ સરતનના ધર સારરે, જી દેશવટો તે દુ:ખને થશે, જી॰ લલિત સુખ લારા લારરે. જી॰ પ્
૧૩૧ આત્માપદેશ.
અનુમતીરે દીધી માત રેાવતાં-એ દેશી.
આતમ રહી જાશે એ આરતા, કરી લેજે તું ત્હારૂં કામ; ખાણું આગળ તે' વિષ્ણુ ખંતથી, યુ" કામ તે કીધુ નકામ આ॰૧
૧ મહેરબાની. ૨ પીટીટ. ૩ નીરમૂળ. ૪ કર્યું ન કર્યો જેવું થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org