________________
વિષય કષાયાદિક વળી, દેહ રહ્યાં દાડી નડે દમી દરે કર તેહને, જ્ઞાનરૂપ ખો વડે. જે જાગે રહ્યો તે નહીં દુઃખ જરી ...તારૂં છે ૪ સંસારમાં સુખ છે નહીં, સાચું સહી તે જાણજે, શાસ્ત્ર તેમજ સુચવ્યું, લક્ષે લલિત તે આણજે. જાયે જન્મ જરાની જાળ એથી પરી તારૂં છે ૫
૮૫ સંસારના સ્વરૂપે આત્મપદેશ. પહાડી ગજલ-સદા સંસારમાં, સુખ દુઃખ સરખા માની લઈએ—એ દેશી.
સદા સંસારમાં, ભમી તું સહિ સુખને સારૂં. તૃપ્તિ નહિં પાડું તન, ત્યાંહી તલભાર મ્હારૂં-સ, એ ટેકો
વેળુ કવળને વાળવા, લક્કડ લાડુ પ્રાય,
કિપાક ફળ ને મૃગજળ, તેવું તેહ ગણાય; મિથ્યા તું માની બેઠે, મૂખ એહ ગણુ મહારૂં. તૃપ્તિ. ૧
દારા ડેલી તક સગી, શેરી સુધી માય,
સ્વજન સીમાડા સુધી, વળતી થાય વિદાય તું તે એકીલે જવાને, જળાશે તન હારૂં. તૃપ્તિ છે ૨
હારૂં તેમાં કેઈ નહિં, ત્યારે તારી પાસ, જ્ઞાન દર્શન ચારિત્ર તી, તે હારાં ગણ ખાસ; ખરેખર તે થકી જ, થશે ત્યારું કામ સારૂં. તૃપ્તિ છે ૩ જબૂસ્વામી જેમ કર્યો, દારા દ્રવ્યને ત્યાગ,
મેળવ્યું સત્વર મોક્ષને, લેશ ન ચૂક્યા લાગ; એમ અનંત જીવે, મેળવ્યું તે મેક્ષ બારૂં. તૃપ્તિ છે ૪
સેવ દેવ ગુરૂ ધર્મને, કર તું આતમ કામ,
સહિ જીવનને સાર તે, નિશ્ચયે અન્ય નકામ; માની લે મન સાથે. તેહ ખરૂં લલિત હારૂં. તૃપ્તિ. ૫
ભા. ૪-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org