________________
= ૫૬ =
૮૩ ગર્ભાવાસના દુ:ખે આત્મપદેશ
વધા
માયા મહા કારમીરે વા॰ આજ મ્હારે એકાદશીરે—એ દેશી. વધારે વ્યાધી ભર્યું રે, ગર્ભાવાસનું દુઃખ ગણાય; પૂરણ પીડા તિહારે, એમાં આવ્યા જીવને થાય. વધા॰ ।। એ ટેક॰ એક એક રૂંવે સાય અનુક્રમ, ઊની અડડભાય, સાડાત્રણ ક્રોડ રામની સવી, એ વેદન અકાય. એમાં ઉપજી ઊધા મસ્તકે, નવ મહિના જીવ ન્હાય; આવા પ્રકારે વેદના એમ, ગ ગા જીવ પાય. વધા॰ એથી જનમતાં અન તગણેરૂ, જતરડે તાણ્યા જેવુ, ગર્ભ અને જન્મતણું ગણુ આ, દુઃખ દાખવ્યું એવું. વધા મરણનું એમ માન્યું' અનતુ, જન્મથી તેહી જાણા; એક એકથી અનંત ગણા એ, દુ:ખે જીવ દબાણા. વધા આવા દુ:ખે અથડાતા જીવા, હજી ન આરા આયા; સન સેવન વિના એ, કુવ`નેજ જન્મ જરા મરણાદિ મારા, કર કાઢવા માટે; લલિત ત્યારે થશે લાભમાં, વળેજ સીધી વાટે. વધા૦
કુટાયેા. વધા॰
૮૪ સ્વાર્થી સંસારે આત્માપદેશ
મેરે મૌલા મદીને ખેાલાલા મુજે—એ દેશી. તારૂ કાઇ નથી તે લે વિચાર કરી. સવી સંસારમાજી સહિ સ્વાર્થ ભરી—તારૂએ ટેક માત તાત ભાઈ ભગિની, પુત્રાદિક પરિવાર જે; વિત્ત વાસ ને વસ્તુ આદિ, તારાં તે નહિ ધારશે. ત્યાંથી જાગ હવે તે ઊંઘ દૂર કરી..................તારૂં૦ || ૧ જન્મ જરા ને મણુ દુ:ખા, વારંવાર રહ્યાં ની; સંસાર સવિ દુ:ખથી ભર્યાં, સ્વલ્પે નહિ સુખની ઘડી.
હવે થા હાંશીયાર ખંત લાવી ખરી...............તારૂ ॥ ૨ કહીંક ચિંતા ક્રર્મા વડે, આશે બંધ બંધાય છે; એથી આપ જાણે નહીં, આયુને અંત થાય છે. ઉઠ ઊંવથી સાખી લે હાંશ ધરી.......................તારૂં || ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org