________________
ઇત્યાદિક કરણ કરતાં પણ, મેક્ષ મેળી નહિં જાણે મેક્ષ મેળવે આત્મધ્યાન કે, વળીજ અધ્યાત્મ જ્ઞાને. રે એકાંતમાં બેસીને એમજ, કર તે કાજ પ્રમાણે, લલિત લખ્યું તે લઈ લક્ષમાં, સિદ્ધને સાધક થાને. રે પાપા
૮૩ પરમાત્મા જાપે આત્મપદેશ. રે ઉર ઝા આતમ જ્ઞાની, સંસાર દુઃખેકી ખાની. રે–એ દેશી. રે જપ જાપ હૃદયમાં જારી, એની ધરી ઉર યારી, રે છે સદગુરૂથી સમજી તે રાખો, ચોખવટ ચિત્ત ચિતારી રે એટેક. જાપથી દુઃખ જરૂર તે જાશે, સહી કો સુખકારી; ત્રણ પ્રકારને તેહ કહ્યો છે, જપે જગ મન ધારી. ૨૦ મે ૨ છે. મનસા જાપ મૌનપણે કર, ઉપાસુ અંદર બેલી; ભાષ્યજાપ સૌ સાંભળે ભાગે, ત્રણે કરે મન તેલી. રેટ છે ૩ છે. જાપ અમાપ કર્મને જાળે, પરમાં પડવા વારે, સ્વજીવનમાં થાય સુધારે, તેમ તે ભવાબ્ધિ તારે. રે. ૪. સ્થિર ચિત્તથી સમરે નિત્ય, ભાવ ભલે મન ધારી; લલિત તેહથી લાભ લક્ષધા, વિવેક વાત વિચારી. ૨૦ ૫ છે
૮૪ આત્મતત્વ, અબધુ નિરપક્ષ વીરલા કે—એ દેશી. આત્મ તત્વ અંતર લે જાણું–આત્મ
સાચા તે સુખની ખાણ,-આત્મ-એ ટેકo હું ને મ્હારૂં હરદમ વાર, કરવા શુભ કમાણી; આપ બડાઈ ઈર્ષા નીકે, નહિંજ રહે નિશાની. આત્મ. ૧૫ એહ તત્વની ઓળખ કરવા, કષાયની કરો ઘાણ, વિષય વાસના દૂર નિવારી, તૃષ્ણ નાખે તાણી. આત્મારા કુવરતન ને દૂર કરીને, સેવે સમતા શાણ; સાવર્તન શુભ રાખો સાચું, સંભાવ શાંતિ આણી. આત્મ જ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org