________________
: ૬૩ : પડતાં પાદપપાનને સિ. લેશ ન લાગે તે વાર, કાવે છે જાણ તેમજ આ જીવને શિવ છે જવું છે સંસાર. કા ૭ સુખ બેડી સેનાતણી, સિવ લેખંડ દુઃખ લેખાય. કાર છે સુખ દુઃખ આ સંસારના સિ મૂકે તે મુકત થવાય. કા. ૮ પુન્ય પાપના આંકડા સિવ વધ ઘટ નહિં વરતાય. કા સરવાળા સરખા થતાં સિ. જલદી તે શિવ જવાય. કા. ૯ બુદ્ધિ વૃદ્ધિ બહબહુ મળેસિકર કર શિરે થાય. કાછે લલિત ત્યારે થશે લાભમાં સિ. ઊત્તમ એહ ઊપાય. કા. ૧૦
૬૧ જ જાળી જીવને આત્મપદેશ. ચેતનજી ચેતો કઈ નહિ દુનિયામાં હારું—એ દેશી. જ જાળી જીવડે, જાણીને જાળ ગુંથે ઝાઝી, કરે તું હારૂં કાળું, લેશ ન જાવે તું તે લાજી રે. જે છે એટેક. શઠ આ સંસારના સુખમાં સપડાયે, કુટુંબ કબીલે થઈ રાજ, જીવાદોરી તારી જર ને જેરૂમાં, રાત દિવસ તેમાં રાજીરે જ.૧ દેવ ગુરૂ ધર્મ તે ચહે નહિ દીલમાં, નીચ છે તેથી નારાજી. દાન શીલતપ ભાવ માંહેજ દહા, એની દીલે ઈતરાજી રે. જાર હરદમ હું ને હારૂં હાર હૈયાને, મોહ માયાને તે માજી. છળને કપટાદિ માંહે સર્વથા શ્રે, પાપી પાખંડ પતરાજીરે જાય પુન્ય પરમાર્થમાં રહેતજ પાછો, પાઈ પણ ખરચે ન પાસે, સદાયે નહિં સરખી સર્વેની જાણે, કેણ રાય રંક અને કારે. સારૂતે કેઈનું સહન કરે નહીં, દહાલ અંતર રહે દાઝી, કહ્યું તે કેઈનું કાંઈ કાને ન ધારે, માને સર્વને મૂળા ભાછરે જંપ સધ દેઈ કઈ સમજાવે તેને, બમણું બેસી જાય બાઝી, જાવે જેયા મેટા ઝાઝું નહિ બેલો, ગેહમાં બેલે એમ ગાજરે. જેના સમજીને જાળ દેવે ગુંથવી છે, હજુ જાણુ હાથમાં છે બાજી. ધારીલે લલિતએકજ ધર્મ છેનિમળ, ધ્યાનતે ઘરી થાને રાજીરે જાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org