________________
ચૈત્યવંદનો.
શ્રી આદિજિન. આદિ દેવ અલસરૂ, પ્રણમું તેના પાય; પ્રથમ પ્રભુજી ને પ્રથમ, નરના નાથ કહાય. પ્રથમ યતિ વ્રત પાઈને, કર્યું જ કામ પ્રમાણે પ્રથમ સાર્થવાહી પણે, સમકિત પાય સુજાણ ત્યાંથી ભવ આ તેરમે, આદિજીન અવધાર; લોકનીતિ સવી શિખવી, લિપી લખવા અઢાર પ્રતિબધી કેવળ પણે, શિખર છે શીવ પાય; વૃદ્ધિ કપૂરે વાંદતા, લલિત લાભ સદાય.
શ્રી આદિજિન તેર ભવનું બીજું. આદ્ય ભવ ધન સાર્થવાહ, દેવકુફુ યુગલીક; સૌધર્મ દેવ વિદેહમાં, રાય મહાબલ ઠીક. ઈશાન દેવ વિદેહમાં, વાજંઘ તેહ રાય; ઉત્તર કુરૂ યુગલ પછી, ધર્મે દેવ થાય. કેશવ નૃપને બારમા, દેવે દેવ કહાય. વિદેહ ચકી સર્વાર્થ સિદ્ધ, એકાવતારી થાય. તેરમે રૂષભ જિન થઈ, કરિયું આતમ કાજ; વૃદ્ધિ કપૂરના વાસથી, લલિત રહે લાજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org