________________
: ૪૭
તપ તેજે તપીયા શુરૂ ઘણા ખપીયા, વધુ વૈરાગને વરીયા. શિષ્યને મારણ શીર ફુટવે મરી, નીંચ નાગાનિ ગરીયારે. ક્રો૦ ૩ પાવક પ્રજળે પ્રજળે ત્યાં પહેલુ, પછીજ પાસેનુ' પ્રજાળે, ક્રોધી પહેલાં કરે ક્રૂર પેાતાનું, સામાને થાય સમકાળે રે. ૦૪ દુન ક્રોધ કાઢ્યો જાય નહિ દૂ, સજ્જનના શેષ તે કહાચા, સ્થાયી રહેતા ફળ સ્વલ્પ ન બેસે, ઉત્તમ એહના ગણાયા રે. કો૦ ૫ ક્રોધ કરી કટુક ખેલ નહિ મેલે, એહુઅે અતિ દુઃખકારી, ક્રોધ કરવે નરક ગમન કરાશે, તજશે તેહને વિચારી રે. ક્ર. ૬ સાધુ સવિ થુંકયા સ્વપાત્રમહી પણુ, ક્રૂરગડુ આહાર કરીચા, ક્રોધન કર્યાં ધૃત ગણ્યુ સંભાવે તા, કેવળ કમળાતે વરીયા રે. ક્રો૦ છ ક્રૂર કટુકૂળ કહ્યાં ક્રોધનાં કેવાં, સુણી સદા લક્ષ મહી રાખો. લલિત લાભ ત્યારે થાય બરેખર, ક્રોધ ક્રૂર દૂર જઇ નાખા રે. કો૦ ૮
૪૦ માનની સઝાય.
O
... ****
મહીનુ મૂલ બતાવ, પ્રેમદા પ્રેમ ધરીરે. મહીનુ એ દેશી. જ્યારે જાય અભિમાન, ત્યારે થાય તરવાનું; જ્યારે. એ ટેક અભિમાનથી સુખ નહિ અ ંતે, નક્કીજ ખડું નુકશાન, રાજપાટ જેમ ખાયું. રાવણે, મરી થયે નર્ક મેમાન. ફોગટ રહ્યું ફરવાનું ॥ જ્યારે ત્યારે ૧ બાહુબલિને ગથી અનીયુ,પ્રતિકુલ પાંચમ જ્ઞાન, પાછુ ગ જતાં પ્રગટાયું, ઝળહળ ચૈાત સમાન. સિદ્ધમાં સંચરવાનુ !! જ્યારે ત્યારે૦ ૨ દુષ્ટ ગુણુએ દુર્ગંધનમાં, કુળનું કરાયું ખેદાન, સતી સંતાપી પીઢ્યા પાંડવને, અંત સુધી અભિમાન. સહ્યુ નરકે સરવાનુ ॥ જ્યારે ત્યારે૦ ૩ એમ અનેક જનાને અને, ઈમ કરીયા હેરાન, માટે હવે એ માનને મૂકી, સમજી થાવા સાવધાન. દીલથી ટળે ડરવાનું. ... ॥ જ્યારે ત્યારે ૪
08.0 ....
Jain Education International
....
....
....
For Private & Personal Use Only
www.jainelibrary.org