________________
: ૨૭
મહામંત્ર નવકારનું મન, સ્મરણુ છેવટનું કરા; શુભ ભાવને શુભાગથી, વેગે શિવ લછી વા.
અંત સમે એ મંત્રથી જાશે। તરી...........આ॰ || ૧૧ અંતીમ દશ આરાધના, કરવી તે કરશે ચડ્ડી; લલિત તે બહુ લાભની, કર પ્રભુ પ્રેમે કહી.
આવા જોગતે જાણ ન આવે ફ્રી.............આ૦ ૫ ૧૨ ર
૧૭ આત્મજાગ્રતિ-આત્મપદેશ સઝાય.
હારા આપની કાયા દીકરા હારા જેવી હતી રે—એ દેશી. ચેત ચેતન ચહી ચિત્તમાલ્યા, ચતુર ચટપટ ચેત રે; આયુષ્પ એળે ન જાય હાંરૂ, કરને કાંઇ વેતરે. હું ચે૦ ૧ અનંત કાળ યુ... આથડ્યો, કર્યું' કરાયુ' થયું ધૂળરે; આ ભવે પણ એમ થાવા, ભાઇ ન કરતા ભૂલ રે. હું ચે૦ ૨ વારે વારે નહિ તે મળે, આ ઉત્તમ આવા જંગ રે; હીશ આવ્યા છે હાથમાં, કર કમાઇ પુન્ય ચેગ રે. હું ચે ૩ કય ચાલ્યા કઇ ચાલશે, ચાલે ને ચાલણ હાર રે; અમર કાઇ નહિ આત્મા, સહુ શિરે મ્હોટા માર રે. હું ચે૦ ૪ સંસારનાં જે સુખ તે તેા, સુપના સમ છે. ખેલ રે; કુવાના ધરતે આચકા, તું સંગ તેનેામેલ રે. હું ચે૦ ૫ આયેા એકજ જવું એકજ, સુખ દુ:ખે
એકાએક રે; કોઇ ન ત્હારૂં તું ન કાન, હૃદયે રાખ વિવેક રે. હું ચે૦ ૬ આજી બધી ભંગડી ભલે, છેક સુધારે થયું શુદ્ધ રે; લલિત સહુ લેખે થશે, સુધારી લે બુદ્ધ રે. હું ચે॰ ૭
૧૮ એકત્વ અન્યત્વભાવે આત્માપદેશ. જીવ તુ જપજે જગદીશને—એ દેશી.
આત્મતત્વ લે એળખી, અન્ય છે આળ પંપાળ, ભાવતાં, જાગે જગની જંજાળ, આ ૧
માથ
ભાવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org