________________
: ૨૬ : અતિચારની આયણ, કરતે સમજી કારને, વળી વ્રતની આલોયણુંક કરવા કર વિચારને.
એમ પ્રથમ આરાધના લેજે કરી ..આ છે ૨ ઉત્તમ ગ્રતાદિક ઉચ્ચરે, સ્વશક્તિના અનુસાર તે, વ્રતવિણનું આ જીવતર, નક્કી જાણ નિઃસાર તે.
આત્મ ઉદ્ધરે વ્રત એ વિવેકે વરી. ..આ છે ૩ જીવ ચુલસી લાખ જેની, ખમે ખમા ખંતથી; મિત્રપણે તેહ માનજે, આપ કેપના અંતથી.
વ્યવહાર અવ્યવહાર રાશિ દિલ ધરી .... આ છે ૪ અઢાર પાપસ્થાન આપે, વેગે તે ઘર વારજે; આપે આપને તારવા, ધ્યાને વાત એ ધારજે.
બેડ પાપની એહથી જાયે ખરી. ... આ છે ૫ અહત સિદ્ધ સાધુધર્મનાં, શણ ચાર કરજે સહી; એના વિના આ જીવને, શરણ સાચું કે નહીં.
અંતે શરણ આપ આ લેજે કરી..આ ૬ ઊસૂત્ર પરૂપણું અને, અધિકરણદિક અધિકને વસાવી પાપે વહેરીયાં, તેની ધર તું બીકને.
એ પાપારંભે દિલ રહેજે ડરી. ..આ છે ૭ તપસ્યાને તીર્થે યાત્રા, દીધું સુપાત્ર દાનજે, શીયલ શાસન ભાવના, મેલ્યુ ધર્મ માનજે.
સુકૃત અનુમોદના શુભ કરજે ખરી ...આ છે ૮ સંભાવથી સરજે સદા, ભાવ સારે ભાવીને; સુખદુઃખનું કારણ કર્મ છે, લક્ષે તેવું લાવીને.
ઠેષ બુદ્ધિ તું દિલથી દેજે હરી ...આ છે ૯ જગ ચગને પાઈને, તજ તિ ચો આહારને; અમુકવખ્તસુધી અથવા, આપ શક્તિ અનુસારને.
અનશન આરાધના લે નવમી કરી....... આ છે ૧૦ - ૧ એ ચાર શરણુ શ્રી સમયસુંદરજી મહારાજના છે તે આ ભાગના અંતમાં જુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org