SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮ : સબંધ સંસારના ઊલટ પાલટ સારારે, એવા અનંત ભાવે જીવે અનુભવ્યા; તેથી તેમાં રાચે નહિ રહી ન્યારારે, નવી જાણે અંતરમાં તેને નવા. સમજેતે આત્મા વૈરાગ્ય, સમજ્યા........૪ આ એકલે અને એકલે જાવે, સુખ દુઃખ સર્વે ભેગવવાનાં એકલે; ધર્મ સિવાય સાથે કેઈ નહિ આવે, માટે ધર્મ આદર કરશે આલે. સમજેઆત્મ વૈરાગ્ય, સમજ્યા.... ....૫ શરીર ધન કુટુંબાદીક સહુ જાણેરે, શરીર હું નહી શરીર હું જુદા સહી; ઇત્યાદિક વિચારને અંતર આણેરે, અન્યત્વ ભાવના ભાવેને એમજ કહી. સમજેતે આત્મ, વૈરાગ્ય, સમજ્યા.. અતિ અપવિત્ર સ્થાનમાં જન્મતે મારે,સાત ધાતુથી અપવિત્ર મુજ શરીર છે પવિત્ર વસ્તુ પણ તેથી અપવિત્ર ધારેરે, અહં આપે એ શુદ્ધ ધર્મ સુખકર છે. સમજેતે આત્મ, વૈરાગ્ય, સમજ્યા ...૭ કર્મ આવકના માર્ગ બેંતાલીશ રે, ઇંદ્રિયોગ કષાયાદિતે તો કહ્યા, કમ આવકની બંધ કરે એ દીશ રે, આશ્રવ અંગે લાભ પર લાભી ગયા. સમજેતે આત્મ વૈરાગ્ય, સમજ્યા ૮ કમ રેકવા કહ્યા સત્તાવન ઉપાય રે, સંવર તત્વમાંહિ સવિસ્તર તે સુચવ્યા; રોકાણ એનું એહ રિતથી થાય રે, સંવર ભાવના સાર તવ સમજી ગયા. સમજેતે આત્મ વૈરાગ્ય સમજ્યા ....૯ બાહ્ય અભ્યતર તપનાતે બાર પ્રકાર રે, બાર પ્રકારે તપનું આદર થાય છે; વારંવાર તેહ હૃદયે કરે વિચાર રે, કર્મ નિરા તે તપનાથી કરાય છે, સમજેઆત્મા વૈરાગ્ય, સમજ્યા ...૧૦ ચૌદ રાજલેક અલેકને સંભાર રે, સાત નરકને સાત એમ ઉપર રહા, કેડ હાથ દે ઉભા પુરૂષે અવધાર રે, વૈદરાજે સ્વરૂપે સુભાવે કહ્યા. સમજેતે આત્મ, વૈરાગ્ય સમજ્યા. ૧૧ સુદેવ સુગુરૂ અને સુધર્મની ઉપર રે, શ્રદ્ધા થવા રૂપ શુદ્ધ સમ્યકત્વનું થવું; એહની પ્રાપ્તિ અતિશય જાણે દુષ્કર રે, બેધિ દુર્લભ ભાવેનું તેમજ ભાવવું. સમજેતે આત્મ, વૈરાગ્ય, સમજ્યા. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy