SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ હીરવિજયસુરિની. (જન્મ પાલણપુર સં. ૧૫૮૩ માગશર શુદિ ૯, દીક્ષા ૧૫૯૬ કારતક વદી ૨. ૧૬૦૭ નારદપુરે પંડિત. ૧૬૦૮ મહા શુદિ ૫ ઊપાધ્યાય. ૧૬૧૦ શિરેહી સૂરિપદ, ૧૬૫ર ભાદરવા શુદિ ૧૧ ઊનામાં સ્વગે.) પ્રભુ પમિા પૂજીને પિસહ કરીયે રે–એ દેશી. હીરસૂરિ ગુરૂ હેતે હમિળિ વધેરે, વંદનથીજ વિપદા દરે જાય છે, ફેડે ફાવ્યા ભવ સાયરના ફદે રે, નામ થકીતે નિર્મળ નિત્ય થવાય છે. સંસારી જનને સહી સુખદાય છે, ચારિત્ર તસ ચેખું ચિત્ત ચહાય છે. સદ્દવર્તનથી સમ શાંતિ પમાય છે, ઉત્તમ એહ શિવસુખને ઉપાય છે. ૧ ઉપકારી ગુરૂવરને એ ઉપકાર રે, પ્રતિબંધીને પરમ પંથે આણતા; નિમેહી નિસ્પૃહી સંત નિરધારરે, ઊચિત સુઅવસરનું તેઓ જાણતા. સંસારી, ચારિત્ર. સદ્દવર્તનથી ઊત્તમ . છે ૨ શાસન સેવા બજાવી સહી સારીરે, ધર્મ કૃત્યે તે ધીર ધરી સુધારીયા; નિષ્પક્ષપાતી ન્યાયી નર એ ભારીરે, આ કાળે સુપ્રભાવશાળી એ થયા. સંસારી, ચારિત્ર. સદ્દવર્તનથી ઊત્તમ. . . . ૩ પ્રખર પ્રતાપી અકબરને પ્રતિબેધીરે, અમારપટ છમાશી આખા દેશને કર તીર્થોના બંધ કીધ સંબધીરે, જુલ્મી છછયા વેરે બંધ હંમેશને. સંસારી, ચારિત્ર, સવર્તનથી. ઊત્તમ. ... ... ૪ હાય શાહની છતાં ન પે તે છલીયારે, પરધર્મી પ્રત્યે પણ પ્રેમ પૂરે સદા; વળી ન કેથી વૈર વિરેાધે વળીયારે, સર્વની સાથે સાનુકૂળ એ સર્વદા. સંસારીચારિત્ર. સદ્વર્તનથી ઊત્તમ. . . . ૫ ચારિત્ર ચેમ્બુને સદ્વર્તન અતિ સારૂ, ધર્મ ધ્યાનમાં ધીરવીર ગંભીર એ તપ જપ મહી તલ્લીનપણું ભવ તારૂપે, ત્યાગી વૈરાગી ભાગી વડવીર એ સંસારી, ચારિત્ર. સદ્દવર્તનથી ઊત્તમ. . . છે ૬ ગુણ ઘણા ગાયે પાર નહિ પામાયેરે, એવા નર તે આ દુનિયે ચેડા થશે થંભ ધર્મને થયે ન એ થાય રે, એવાના નામે આપદ દૂર જશે. સંસારી, ચારિત્ર, સવર્તનથી ઉત્તમ છે. • ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy