________________
શ્વેતાંબર દીગંબર સૂરિ રે, વિશેષ કિધ વખાણ ચાસે એંશી વીર વર્ષમાં રે, વિકમ અઢાર વાણ હાર નિગુને ૧૫ દક્ષિણ દેશે પિઠાણમાં સ્વર્ગે સિધાવ્યા તે દીન, વૃદ્ધી કપૂર વારે વર્ણવીરે, લલીત પ્રેમમાં લીન હેનિગુને૦૧૬
૧૦ વાસ્વામીની. (વાસ્વામીને જન્મ વીર સં૦ ૪૯ એવંતી દેશે તુંબવન ગામમાં થયે. પિતા ધનગિરિ, માતા સુનંદા, ૮ વર્ષ ઘરવાસ, ૪૪ વર્ષ સાધુવ્રત, ૩૬ વર્ષ યુગપ્રધાન, એમ કુલ ૮૮ વર્ષ આયુ પૂર્ણ કરી, વીર પછી ૫૮૪ વર્ષે સ્વર્ગે ગયા. તેમના પછી ૧૦ પૂર્વ ચોથું સંઘયણ, ચોથું સંસ્થાન, વિચ્છેદ ગયા. વિકમ સં. ૧૦૮ માં તેમના હસ્તક જાવડશાએ સિદ્ધગિરિને ૧૩ મે ઉદ્ધાર કર્યો. મીરાબાઈ ઉત્તર ખુણમાં અવતર્યાંરે, મીરાબાઈ સાધુઓને સાથ;
સાચા બેલી શામ ગીરધારીરે—એ દેશી. એ ભવયણ ભાવ ભલાએ સાંભળેરે, ઉત્તમ અરિહંતને ઉપદેશ; સુણતાં સરશે કાજ દીલે ધરેરે- એ ટેક. એ ભવીયણ સુણજો સાચા નેહથીરે, દુષ્ટ દુઃખે દૂર પલાય. સુ
એકજ અક્ષર સૂત્રને રે, સુણતાં થાયે સુખદાય. સુવાવ જ્ઞાન બેઉ પ્રકારનુંરે, વર નિશ્ચયને વ્યવહાર, સુ. નિશ્ચય જ્ઞાન નેતરેરે, ધુર વ્યવહારને ધાર. સુપર
વ્યવહારે નિશ્ચય વરે, નેનું નિશ્ચયનહિં થાયસુ. જ્ઞાન ગુરૂના સંગથીરે, મેળે તે ઝટ મેળાય. સુવાસ ભણતાં પંડિત ભલારે, લખતાં લહીયા થવાય; સુત્ર ચાર ચાર ગાઉ ચલેરે, પૂરણ પંથ પમાય. સુભાઇ ગુરૂ દ દેવતારે, નિશ્ચય સંસારમાં નાવ, સુઇ વળી ક્ષે વિમાન છેરે, પૂરે ગુરૂને પ્રભાવ. સુપ વાસ્વામી વખાણીયેરે, વર્યા લઘુ વયે વૈરાગ, સુત્ર માત સુખ મેહ્યા નહિરે, રંજ્યા ગુરૂ અઘે રાગ. સુવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org