________________
જન્મ ઊજયણે જાણીયેરે, શુદ્ધ બ્રાહ્મણ સુસાર; દેવશિકમાં પિતા દેવઋષિરે કુમુદચંદ નામ ધાર હોનિગુનેગાર શુભ સરસ્વતી સેવનારે બાળ પંડિત પ્રમાણે; ગર્વે વડેરા ગિરિ વરૂપે, ક્યું પરશુરામ જાણહટ નિવગુરુને પાસ વૃદ્ધવાદી વિદ્વાન સાંભળીરે, વાદે વળે તસ પૂરક સૂરિ મન્યા શિષ્ય સરતમાંરે, વાદ વિવાદ મંજુર નિગુનેગા અવસર અજાણે હારીયારે, તવ શિષ્ય થવા તૈયાર વૃદ્ધ કહે રાજસભા વિષેરે, ત્યાં તેહને નિરધારહો. નિગુનેપ ત્યાં પણ તેહીજ હારીયા, શિષ્ય થયા સહી સાર, નામ સિદ્ધસેન દિવાકરૂપે સકળ શાસ્ત્રમાં પાર હે નિવગુનેહાદ નમે અહંતાદિથી દુરર્યારે બાર વરસ સંઘ બાર; આણપામી ઉજયણ ગયા, મહિપતિ સભા મોઝારહોનિગુનેગ૭ બેશ બોધે સદ બેધતાંરે, મહીપતિથી માન પાય; મહાકાલેશ્વર મંદીરે રે, ઢિયે પીંડીપર પાય હે નિવગુનેગા૮ રાજા રૈયત રેષે ભર્યારે, મારી કાઢે એમ કીધ; પછી રાય પે આવીરે, સમજાવી શાંતિ દીધ હોઇ નિવગુ ને ૯ સૂરિ કહે શિવલિંગ તળેરે, પાર્શ્વ પ્રતિમા છે એક એથી અહીંયા સુવું થયુંરે, એમાં નહિં અવિવેક હેર નિવગુને ૧૦ કલ્યાણમંદિર તિહાં કર્યું રે, બારમી બોલતા ગાથ; પીંતે પ્રત્યક્ષ ફાટતાંરે, નીકળ્યા એવંતી નાથ હે નિ ગુરાને ૧૧ એહ આશ્ચર્યથી ભક્ત થયેરે, શાસન શોભા સુવિધ; સંઘ સિદ્ધાચળે કાઢીયેરે, ચૈત્ય શતતેર કીધ હેડ નિગુને ૧૨ સાતસો જીણું સમારીયા, કાર્યો કર્યા કેઈ સાર; સંયમે સુરિ સિથિલ થતાંરે; ઊધરે ગુરૂ એણીવાર નિ ગુને૦૧૩ સમ્મતિત ન્યાયાવતારનેરે, દ્વાચિંશક આદિ કીધ; ન્યાયમાં તે ગ્રંથ નિર્મળારે, ન્યાય વિશારદે સિદ્ધ હેતુ નિવગુને ૧૪
૧-૨ સિદ્ધસેન દિવાકર અને વિક્રમનું કાંઈ વર્ણન આ ભાગની અંતમાં આપ્યું છે. ત્યાં જુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org