SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશએહ અરિહંતનો રે, વિશેષ તેનો વિચાર વિસ્તારે ગુરૂએ વર્ણવ્યુંરે, આપે ઉલટ ધરો અપાર. દેવે તેડેતુ તેતૃણને તાર, દેવે મિટાવે મહામહને માર. દેવે પાયા સદબોધે શુદ્ધ સુચવ્યા રે, ઊત્તમ ધર્મ અધિકાર પરૂપ્યા તેના પ્રેમથી રે, ચહી ચારને દશે પ્રકાર. દેવે સમજે શ્રાવકધર્મના તે ચાર, દેટ થતીધર્મના દશે અવધાર. દેવે મકા દાન શયલ તપ ભાવના રે, સેવે તે શ્રાવકે ચાર. સવિ સુખે તેથી સાંપડે છે, તેહ કરે જય જયકાર. દેવે શુદ્ધો મનુષ્યપણને એસાર, દે એહી શ્રાવકજન આચાર. દેવે પાપા ખંતિ મજા અજીવ મુકિતનેરે, તપ સંયમ સત્ય સાર. શૌચ અકિંચન બ્રહ્મસુધારે, દશે સાધુના દીલે ધાર. દેવે પુરે પૂરાતે દશે પ્રકાર, દેવે સત્વર કરશે તે સ્વીકાર. દેવે ૬ થત સનેહથી સાંભળી છે, એમાં કહેલ આચાર; પ્રેમ સહીત તે પાળશે રે, સાંભળવાને એહ સાર. દેવે સાંભળીને અવતઃ સૂધાર, દેવે નિશ્ચયે થાવે ભવ નિસ્તાર. દેવે પાછા તેહથી જાણે તર્યા ઘણારે, તરે ને વળી તરનાર; તે તેને પ્રતાપ છે રે, કહ્યો શાસ્ત્રો શાખે કાર. દેવે સદેવ સ્નેહે સુણે નરનાર, દેવે લેખ લલિત લાભ શ્રીકાર. દેવે ૮ ૯ સિદ્ધસેન દિવાકરની. (તેઓ વિદ્યાધર ગચ્છના કંદિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદી ને તેમના તે શિષ્ય હતા. તે બારમા પટધર શ્રીસિંહગિરિસૂરિના વખતમાં થયા, તેમને વિક્રમરાજાને જેની કર્યો.) તેજે તરણીથી વડેરે—એ દેશી. સુગુણમાં તે શિરોમણીરે, ધર્મ ધુરંધર ધીર સંઘને સાચા સુખકરૂ, વાલા દિશે વડવીર. હે ગુરૂજી નિરંતર તુમ નામનેરે, ગુણીના ગુણ ગ્રામનેરે. નેહેનમાવું શિર ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy