________________
પાઁચ મહાવ્રતધારી ગુરૂ વર્ણન.
સવૈયા.
જેડ પ્રમાદ ધરી ત્રસ થાવર, તુ હણે નહીં દીનદયાળ; યતનાથી સંયમ સાધતા, વિચરે પૂર્ણક્રયા પ્રતિપાળ. એહુ અહિંસા વ્રતના રાગી, આપ વિરાગી જ્ઞાનવિલાસ; તે શુરૂ ભકિત કરેા ભવ ભાવે, હ` ધરી હરવા ભવવાસ. ॥૧॥ સત્ય અને પ્રિય પથ્ય વચન જે, વદતા વનકમળથી નિત; વચનામૃતનું સિ ંચન કરતા, પરજનને ઉપજાવે પ્રીત. સત્ય મહાવ્રત પાળે તેહવુ, અંતર રાખી પૂ ઊટ્ટાસ; તે ગુરૂ ભક્તિ કરો વિ ભાવે, હ`ધરી હરવા ભનવાસ. રા ગ્રહણ કરે નહીં પરની વસ્તુ, હાય કદાપિ ભલે તૃતુલ્ય; એહ અદત્તાદાન ગણીને, માને પણ મનથી બહું મૂલ્ય. એમ ધરે અસ્તેય અહાનિશ, સ વિષે સમતાના ભાસ; તે ગુરૂ ભકત કરેા ભિવ ભાવે, હ ધરી હરવા ભવવાસ, શા ભંગ કરી રાતરંગ સદા, પાળે બ્રહ્મ અખંડિત આપ; વચને કાયાથી છંડી, શીળ તણી દેહ ધરે નિર્મૂળ અકલંકિત, દુર્ગુણુમાં રહે નિત્ય ઉદાસ; તે ગુરૂ ભકિત કરો ભાવ ભાવે, ધરી હરવા ભવવાસ. ૫૪૫ સર્વ ભાવથી મૂર્છા છેડે, સ વસ્તુ પર રાખી ટેક; અપરિગ્રહ વ્રત સાચવવા, ધારે અંતર પૂર્ણ વિવેક. પંચ મહાવ્રત એહવા ધારી, પૂર્ણ દીપાવે સંયમ વાસ; તે ગુર ભકિત કરો ભિવ ભાવે, હે ધરી હરવા ભવવાસ. ાપા
મન
મારે જે છાપ.
હે
કષાય નિવારક સુગુરૂ
ગુણ વન.
સવૈયા,
લાભને આપે જે;
શબ્દ તણા જે મ તે ગુરૂ ભક્તિ કરેા ભવિ ક્રોધ કષાય કરે નહીં શાંત સુધારસ નિર્મળ
કષ એટલે સંસાર તણા જે, આય ચાર કષાય કહ્યા જિનરાજે, જન્મ મરણના કારણુ તેહ. વિચારે, ક વિદ્યારે ધારી જાસ; ભાવે, હે ધરી હરવા ભવ વાસ. ડ।૧।। કયારે, તપે નહીં તદ્ઘમાત્ર લગાર; અરતા, સ્મિતવદને શુભવચન ઊચ્ચાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org