SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૭ ) એમ ઘણું ગુંથાયા ગતિ ચારમાં, નાથ હમેશ રહું એ દુઃખથી નિરાશો.વા॰ આધાર છે એ દુઃખમાં એક જ આપના, શણું સાચું સાચા સમાવા શિરતાજો મેર કરી સા માફ કરે મુજ વાંકને, રાખે લાજ દઇ લલિતને શિવરાજજો. વા૦ ૨ ઉગતે જાણે રાધાની માડી જાગી, તેના ચિત્તમાં ચટકી લાગી રે—એ દેશી. સાચા સુખના સાદાગર એ સ્વામી, અલખેલા અંતરજામીરે. પાસજી પ્યારા—ટેક. વાલા મારા-સમા ગામે આપ સુહાચા, મને લાગી તારી માયારે પાસ કદીયે ન મુકુ તારા કેડા, પકડ્યો જે પ્રેમે છેડારે. પાસ૦ ૧ જન્મ જરાદિક દુઃખે ઝુલ્યા, ભવ ભયની ભીડે ભૂચારે. પા૦ છાનું તુમથી છે કયાં અમને, તન ધન મન સોંપ્યું તમનેરે.પા૦ ૨ કરૂણાવત કહેવરાવા, વેળાસર વ્હારે આવારે, પાસ આપથી કાંઇ નહિ અજાણ્યું, મુજ મનડાએ જે માન્યુંરે. પા૦ ૩ પૂરન ચૈાદની તે પાસે, લેખે ન વેદ લેખાશેરે. પાસ તારક નામ ધરાવા તેથી, આ વેળા તારશે એથીરે. પા૦ ૪ ચિત્તે આપને જો ચ્હાવા, મ્હારૂં' ભવ દુઃખ મિટાવેરે. પ૦ આવ્યે લલિત અહ આશે, નહિં· મૂકે નાથ નિરાશેરે, પા૦ ૫ "" ' ,, ,, ,, ܕܕ ,, ܕܕ લાડેાલ પાર્શ્વનાથ. ( અહીંનું દેરાસર તથા પ્રતિમાજી ઘણા વખતના જુના છે, મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે. તેની સામે એક નાનુ દેરૂ છે, તેમાં પણ ઘણી જુની પ્રતિમા છે. વળી તે સિવાય અહીં સ૦ ૧૯૫૭ ના વૈ૦ ૧૦ ૨ એક જુની પાશાળમાંથી તેરમા ને પંદરમા સૈકાની એક દેવી સુદ્ધાં અઢાર પ્રતિમાજી નીકળ્યા છે. ) પાર્શ્વજિન તવન. ચાખે ચિત્તથી રે–કરીયે શ્રી જિનવરની સેવ એ દેશી ચિત્તમાં ચાહિને રે, કરીયે અરિહાની એળખાણુ; પુન્યથી પાઈને રે, સેવીચે શાસ્ત્ર શાખે પ્રમાણ, ચિ૰ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy