SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ( * ) માણસા, નેમનાથ જિન-સ્તવન. દાસ પરે દયા લાવા રે—એ દેશી. તુમ વિના કાણુ તારેરે, દયાળુ દેવા-તુમ॰ એ ટેક૦ દારૂણ દુઃખથી સારા, ભરિયા ભવાબ્ધિ ખારા; મનડુતે તેા મુંઝવેરે, અધિક અધિક અકળાવેરે. ૪૦ તુ. શા આડુ અવળુ કુંટાવું, ગમ વિના ગળચા ખાવું; રાતદી પૂરા રીબાવેરે, દુઃખના દાર્ભે દખાવેરે. ૪૦ તું. રા આધિ વ્યાધિને ઉપાધિ, ખાટ ખરેખર ત્યાં ખાખી; અંત હજુ નહિ તસ આવેરે, દુષ્ટ નહિ દૂર થાવે રે. ૬૦ તુ. પ્રા ખુડતાં ખચવા મ્હારી, એકે નહિ દ્વેષુ' આશ; સીચેા લાગ નહિ આવેર, ચિતડુ ચામર જાવેરે, ૪૦ તુ. રાજા માણસા ગામે મ્હાલે, તેમ નહે દુ:ખ ટાલે; નાંખી લલિત ધમ નાવેરે, પ્રેમથી પાર પડાંચાવેરે. ૪૦ તું. "પા શ્રી પાર્શ્વનાથના ૧૦૮ નામ. મનહર છે. પાર્શ્વનાથ શ ખેશ્વર, ચિંતામણી થંભણુને; નવખંડા અમીઝરા, ગાડીગણ ધામ છે; અંતરિક્ષ કલી કુંડ, ફળવૃદ્ધિ પંચાસરા, ભટેવાને અજાહરા, મારિતણી મામ છે; શાંમળા ભીડ ભંજન, વિજય ચિ’તામણી તે, અણહિલપુરા સુખ, સાગરના ઠામ છે; અવંતીને મક્ષીજી, સહસ્ર કવેહડા વરકાણા, જીરાઉલા નારંગી, નામ છે. !! ૧ ॥ નવપલ્લવ; કંસારીને ડહુડા, નાકાડા મેમદાવાદી સેરિસા, ભાભાપુરે આશ તે; નવલખા લેાદ્રપુરા, સામ ચિંતામણી મન, માહનને સપ્તકણા, અહિછત્તા પાસતે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy