________________
( * )
માણસા, નેમનાથ જિન-સ્તવન.
દાસ પરે દયા લાવા રે—એ દેશી.
તુમ વિના કાણુ તારેરે, દયાળુ દેવા-તુમ॰ એ ટેક૦ દારૂણ દુઃખથી સારા, ભરિયા ભવાબ્ધિ ખારા; મનડુતે તેા મુંઝવેરે, અધિક અધિક અકળાવેરે. ૪૦ તુ. શા આડુ અવળુ કુંટાવું, ગમ વિના ગળચા ખાવું;
રાતદી પૂરા રીબાવેરે, દુઃખના દાર્ભે દખાવેરે. ૪૦ તું. રા આધિ વ્યાધિને ઉપાધિ, ખાટ ખરેખર ત્યાં ખાખી;
અંત હજુ નહિ તસ આવેરે, દુષ્ટ નહિ દૂર થાવે રે. ૬૦ તુ. પ્રા ખુડતાં ખચવા મ્હારી, એકે નહિ દ્વેષુ' આશ; સીચેા લાગ નહિ આવેર, ચિતડુ ચામર જાવેરે, ૪૦ તુ. રાજા માણસા ગામે મ્હાલે, તેમ નહે દુ:ખ ટાલે;
નાંખી લલિત ધમ નાવેરે, પ્રેમથી પાર પડાંચાવેરે. ૪૦ તું. "પા
શ્રી પાર્શ્વનાથના ૧૦૮ નામ.
મનહર છે.
પાર્શ્વનાથ શ ખેશ્વર, ચિંતામણી થંભણુને; નવખંડા અમીઝરા, ગાડીગણ ધામ છે; અંતરિક્ષ કલી કુંડ, ફળવૃદ્ધિ પંચાસરા, ભટેવાને અજાહરા, મારિતણી મામ છે; શાંમળા ભીડ ભંજન, વિજય ચિ’તામણી તે, અણહિલપુરા સુખ, સાગરના ઠામ છે; અવંતીને મક્ષીજી, સહસ્ર કવેહડા વરકાણા, જીરાઉલા
નારંગી,
નામ છે. !! ૧ ॥
નવપલ્લવ;
કંસારીને ડહુડા, નાકાડા મેમદાવાદી સેરિસા, ભાભાપુરે આશ તે; નવલખા લેાદ્રપુરા, સામ ચિંતામણી મન, માહનને સપ્તકણા, અહિછત્તા પાસતે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org