SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૭). દાની જ્ઞાની યાની ગુણ દરિયા, દીઠા મેં દેવ દયાળુ; (૨) મનેહરણ મૂત્તિ માયાળુ, ભવી ભાવ ભક્તિમાં ભળીયા. મ૦ ૪ આવી વસે નિત્યલલિત અંતર, લાવી પ્રેમ લટકાળા (૨) સત્વર દેશ શીવસુખની શાળા, દુર કરી પાપના દળીયા. મ૫ ભરૂચ મુનિસુવ્રત સ્વામી. [ શ્રી મુનિસુવ્રતના બધથી સમકિત પામેલ અશ્વ કાળકરી દેવલે ગયે. ત્યાંથી ઉપયોગ દઈ સ્વસ્થાને આવી શ્રી મુનિસુવ્રતનું તીર્થ સ્થાપ્યું. વળી તેજ સ્થાને ઘણે વખત વ્યતિત થયે, એક વૃક્ષ ઉપર બેઠેલ સમળીને કેઈએ બાણથી મારી તે નીચે પડી. ત્યાં કાઉસગ્ગમાં રહેલા બે મુનિઓએ નવકાર સંભળાવ્યું. તેના પ્રભાવથી તે સિંહલદ્વીપે રાજાની કુંવરીરૂપે ઉત્પન્ન થઈ, ત્યાં તેને જાતિ મરણથી પૂર્વના સ્થાને આવીને તે જીર્ણ થયેલ તીર્થને સુધરાવ્યું. ત્યારથી અશ્વાવબોધ અને સમળી વિહાર નામથી આ તીર્થ પ્રસિદ્ધ છે. ]. સ્તવન ગજલ વા કવ્વાલી. આપ બિન ઔર નહિ રહાવું, ધ્યાને સુવ્રત તુમ ધ્યાવું; પરમ સુખ આપસે પાવું, શર્ણ શુભ તે તેરા હે. એ ટેક ૧ અરજ હે આપકે મેરી, સુને સાંઈ ન કરે દેરી; લગન મુજકે લગી તેરી, ... ... છે શર્ણ૦ ૨ કષાયે કેર કરવાયા, ગતિ મમ ચાર ગીરવાયા; ચેરાશ ચક્ર ફિરવાયા, ... . . . સર્ણ ૩ ફસા મું ફેમે ફિરકે, ફૂકર્મો ઉનસે કરકે; વિષયકી વાસના વરકે, . . ” છે શર્ણ છે ૪ ભયારણ્યમેં પડ ભૂલા, ખરે કીસ્મત નહીં ખૂલા; દુષ્ટ દુઃખ દરસે ડૂલા, ... ... ... | શણું છે ૫ ભા. ૧-૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy