SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આ પંચાશિકા કરૂં કરવા લાયક છે અને તેના અર્થ વિચારવા પૂર્ણાંક તેને પરમાત્મા પાસે સ્તુતિ કરવામાં ઉપયોગ કરવા ચેાગ્ય છે. આ બુકમાં પ‘ચાશિકાની પાછળ શ્રી અષ્ટાપદ્ય, સમ્મેતશિખર ને ગિરનાર તીથૅના કલ્પ અર્થ સહિત આપવામાં આવ્યા છે. તે તીર્થા જેમ પ્રભાવશાળી છે તેમ આ તેના કલ્પે પણ પ્રભાવશાળી છે. વાંચવાથી પણ આહ્લાદ આપે તેમ છે. આ પંચાશિકા અને કલ્પાનુ મૂળ શુદ્ધ કરવામાં અને તેના અર્થ લખવામાં મુનિરાજશ્રી કરવિજયજીએ પરિપૂર્ણ પ્રયાસ કરેલે છે, તેથી તેમના અત્ર અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. આ બુક માં નાની છે પણ વધારે મહત્વવાળી છે તેથી તેની આશાતના ન થવા દેતાં તેના યથાયાગ્ય વિનય કરવા અને તેની પઠન પાર્ટન વડે સાઈતા કરવી એજ મહાકાંક્ષા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. ભાવનગર તા. ૧૮-૮-૧૨ શ્રાવણ સુદ ૫. સ. ૧૯૬૮ Jain Education International } For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004877
Book TitleDhanpal Panchashika
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1913
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy