SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ બહિરંગ યા અભ્યાસ સામગ્રી ૧૪ મગધ દેશને પર્યટનપૂર્વક પરિચય.. ૪ જૈનધર્મને સાંપ્રદાયિક અને ઐતિહાસિક એ બને ૧૫ શ્રી મહાવીરે પિતાના વિહારથી પવિત્ર કરેલા દૃષ્ટિએ અભ્યાસ. પ્રત્યેક સ્થળોનો સમેક્ષણપૂર્વક પરિચય પ અહિંસા દૃષ્ટિને વાસ્તવિક અભ્યાસ. ૧૬ જૈનધર્મની બને શાખાના અને ઇતરધર્મની ૬ અનેકાંતવાદના મર્મને સ્પષ્ટ પરિચય. સવ શાખાના સ્વર્ગ અને નરક સંબંધી પ્રત્યેક છે જેનધર્મની જૂની કે નવી અને નાની કે મેરી ઉલ્લેખને ઉંડે અભ્યાસ. વર્તમાન વા વિચ્છિન્ન દરેક શાખાને પૂરો પરિચય. ૧૭ વતમાન સમયની નવી અને નૂની રીતે સ્વર્ગ ૮ મૂળ આગમ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ, અને નરકનો અભ્યાસ. ટીકા અને ટબમા સુધીના પ્રથે અભ્યાસ ૧૮ વર્ગ અને નરકની ભૂગોળ બતાવનાર ભંભાળી, પૂર્વક પરિચય. હિંદી અને મરાઠી પુસ્તકોને અભ્યાસ, ૯ છેદસૂત્રો ઉપરથી નીકળતા સમાજબંધારણને ૨૯ ઈંદ્રાદિક શબ્દોની સમજૂતી માટે પ્રાચીન વ્યુત્પ ત્તિશાસ્ત્ર-નિરૂક્તાદ-નો ઉંડે અભ્યાસ છે કર્મશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો તુલનાત્મક પરચ. ૨૦ સર્વ દર્શનના મૂળ મૂળ પ્રાચીન ગ્રંથને (ઉપમ ૧ જેનધર્મના ખાસ ખાસ આચાર્યોના જીવનને પૂરતો) અભ્યાસ. પરિચય ૨૧ બૌદ્ધોના પાલીચા-ત્રિપટકાન-અને મહાયાન ૧૨ જૈનધર્મ (ધર્મ એટલે સંપ્રદાયમાં ક્રાંતિ કરનારા સંપ્રદાયના સંરકત ગ્રંથોનો પરિચય, આચાર્યોના જીવનને પોરચય, મોહંગ્રથામાં અનેક સ્થળે ભગવાન મહાવીર ૧૩ જૈન ધર્મની બન્ને શાખાનાં અગે ૨૫ને ગે. (નાત) અને તેના શિગે વિષે કહેવામાં આવ્યું ળને પૃથક્કરણપૃવક અભ્યાસ. છે, મહાવીર જીવનને કાદ પણ લેખક એ હકીકતોને જેનેતર (વૈદિક હિન્દુ) તથા મુસલમાન અને સમજ્યા સિવાય ભગવાનના જીવનને ઠીક ઠીક નજ ખ્રીસ્તી આદિ ધર્મોની દ્રષ્ટિએ ભૂગોળ અને આલેખી શકે. નમૂના તરીકે બીબુદ્ધના જન્માદિ પ્રસંગને ખગોળને પરિચય. અંગે બૌદ્ધગ્રંથ લલતવસ્તારમાં જે હકીકત વર્ણન પૌરાણિક દ્રષ્ટિએ ભૂગોળ અને મંગળની વવામાં આવી છે તે હકીકત સાથે શ્રી મહાવીરના અભ્યાસ. જન્માદિપ્રસંગનું વર્ણન ઘણે અંશે શબ્દશ: અને અર્થશ: વર્તમાન સમયના નવી અને જૂની દષ્ટિએ મળતું આવતું જણાય છે. જેને મૂળપાઠક અનુવાદ પણ ભૂગોળ અને ખગોળનું અવલોકન સાથે અહીં જ સરખામણ અથે આપી દઉં છું, કલ્પસૂત્ર: લલિતવિસ્તર: ( ૧ “એ વાત બની નથી, એ વાત બને નહિ અને ૧ હે ભિક્ષુઓ બોધિસત્વ કુલવિલોકન કરે એ વાત બનશે પણ નહિ કે અહિ તે, ચક્રવતિઓ છે તેનું શું કારણ બલદે કે વાસુદેવો અંતકુમાં, પ્રાંતકુમાં, તુચ્છ બોધિસ હીનકલોમાં જન્મતા નથી, જેવા કે કુર્લામાં, દરિદ્રકુમાં, કપલમાં. ભિક્ષકમાં ચડીલકુલામાં, વેણુકારકુલામાં, રથકારકુલોમાં, પુકકસ કુલામાં અથાત એવા નીચ માં જન્મતા નથી. અને બ્રાહ્મણકુલેમાં જન્મ્યા હતા, જન્મે છે કે જન્મશે. તેઓ બે જ જાતના કુલોમાં જન્મ લે છે, અરિહંતો, ચક્રવતિઓ, બલદેવો કે વાસુદેવ બ્રાહ્મણકુલમાં કે ક્ષત્રિયકુલમાં. જ્યારે પ્ર બ્રાહ્મણગુરૂક લિંકાકુમાં, ભોગકુલોમાં, રાજન્યકુલામાં ક્ષત્રિયકુલોમાં, હેાય છે ત્યારે બ્રાહ્મણકુલમાં અને મન જ્યારે ક્ષત્રિયહરિવંકુલમાં કે એવા જ બીજા કોઈ વિશુદ્ધ જાતિ ગુરૂક હોય છે ત્યારે ક્ષત્રિયકુલમાં જન્મ લે છે.” પૃ૦ ૨ કુલ વંશમાં જન્મ્યા હતા, જન્મે છે અને જન્મશે.” નર અને મુળપાડે જીદ પરિશિષ્ટમાં આવ્યા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004872
Book TitleMahavira Jivanno Mahima
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1928
Total Pages14
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy