SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ महावीर जीवननो महिमा [ રે પં. વિશ્વાસ જીવન વૌt ] "देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥" ___ समंतभद्र स्वामी. મિત્રો તરફથી અનેકવાર સૂચવવામાં આવે છે કે એમ તે નથી જ પણ મારા જેવા કાર્યોતરસ શ્રી મહાવીરજીવન' વા એ વિષે કાંઈ લખાય તે ( એક કાર્ય સાથે બીજું કાર્ય કરવાને કંટાળનાર )ને સારું. સુચના કરનારાઓ તો આ કામ સરળ છે માટે તો તે કઠણ જ લેખાય; તે પણ એટલા માટે એમ સમજીને સૂચવે છે. પણ જેમ જેમ જૈન આગમ- કે એ કામ ઘણું સમયની અપેક્ષા રાખે છે એ એક જ સાહિત્ય, બૌદ્ધત્રિપરિકે, ઉપનિષદાદિ આર્ય સાહિત્યને કારણને લીધે તે કામને હું કઠણ ગણું છું. એ સિવાયની વિશેષ વિશેષ જોતો જાઉં છું તેમ તેમ એ કામ કઠણ જીવન વિષેની બીજી કેટલીક સામગ્રી મારે માટે લાગતું જાય છે. જે મહાપુરૂષનું જીવન લખવાને દુગ્ગા જેવી તો નથી જ. એ વિષે હું તો લખું લેખિની ચલવવી છે તેમને વિષે ન્યૂનાધિક લખાવાકારા ત્યારે લખું પણ એ જીવન ચરિત્ર લખવા માટે મારા જરાય અન્યાય ન થાય અને વાચકવર્ગને પ્રેરક તથા મનમાં જે જે રેખાઓ અંકાઈ છે તે અહીં દર્શાવી દઉં હિતકર સત્ય દર્શાવી શકાય તેજ 'કાઈના પણ જીવન કે જેથી શ્રી મહાવીરના બીજા લેખકોને મારી એ લખનારને શ્રમ સફળ થયે ગણાય. વર્તમાનમાં તે રેખાએ કદાચ ઉપયોગી થાય. સમસમયી પુરૂષોના જીવનવૃત્તાંતમાં પણ એ ઉદ્દેશ . અંતરંગ સામગ્રી: ઘણે ઓછો સચવાતો જણાય છે. એ ઉદેશને સિદ્ધ કરવા માટે સ્થિરતા, તટસ્થતા, કવનવિષયક અંતરંગ ર ૧ ભગવાન મહાવીર પ્રત્યે અકૃત્રિમ (સ્વાભાવિક છે ભક્તિ હોવી જોઇએ. અને બહિરંગસામગ્રી, વિશાળદષ્ટિ વગેરે સાધનોને જીવનલેખકે જરૂર મેળવવાં જોઈએ. એ સાધનોને ૨ શ્રદ્ધા, પ્રજ્ઞા (બુદ્ધિ), સમતા (સમભાવ), સ્મૃતિ મેળવ્યા સિવાય લખાતાં જીવનચરિત્રો ઘણે ભાગે એ બધું લેખકની વૃત્તિમાં સમતોલપણે હવે પિતાના નાયકને અને વાચકવર્ગને અન્યાયકારી થઈ જોઈએ; શરીરમાં વાત, પિત્ત, કફ સમાન હોય પડે છે. ભગવાન મહાવીર તે આપણાથી સર્વ પ્રકારે ત્યાં સુધી શરીરની સ્વસ્થતા સચવાઈ રહે છે પરોક્ષ છે એટલે એમનું જીવન લખવા માટે તો અને જ્યારે એ ત્રણેમાં એક પણ વધે કે ઘટે ઉપર્યુક્ત સામગ્રી મેળવ્યા સિવાય એ વિષે કાંઈ પણ ત્યારે શરીર રોગી બને છે. તે જ પ્રકારે ઉપર્યુક્ત લખવું તેને હું એતિહાસિક અને સામાજિક જોખમ શ્રદ્ધા વગેરે માનસિક ગુણો સમતોલપણે હોય તે જ સમજું છું. અહીં જે વાત થાય છે તે પૌરાણિક લેખકથી કોઈ પણ વિચારને બરાબર ન્યાય આપી (પુરાણની માફક લખાયેલા અને દંતસ્થામય (પરંપરાથી શકાય અને એ ગુણમાંને એકાદ પણ પ્રમાણમાં ચાલી આવતા) જીવનને લગતી નથી પણ, આ વૈજ્ઞાનિક વધે કે ઘટ હોય તો ભલભલા લેખકે પણ કોઈ સમયમાં લોકે જે જાતના જીવનચરિત્રની અપેક્ષા રાખે વિચારને ન્યાય આપવાને બદલે પિતાને જ ન્યાય છે તેની વાત છે. એમ તો પ્રાકૃત અને સંસ્કૃતમાં આપતા જણાય છે. તેમજ જૂની કે નવી ભાષામાં લખાએલાં ૩ લેખકમાં ત્યાગધર્મ પ્રત્યે વિશ્વાસ અને તેનામાં કેટલાંય મહાવીર ચરિત્ર પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે અને એનું વધારે નહિ તે ઓછામાં ઓછું વરસ એથી પણ વધારે હજુ ભંડારોમાં અપ્રગટપણે પડેલાં છ માસ સુધીનું પરિશીલન અને એ પણ અવં. છે. મહાવીરજીવન લખવાનું કામ અશકય કે કઠણ છે ચપણે (આત્માને છેતર્યા વિના). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004872
Book TitleMahavira Jivanno Mahima
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1928
Total Pages14
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy