________________
13ઉપદેશસતિકામાં જણાવેલ છે કે શ્રીયંભણુપાર્શ્વનાથના નવા તીર્થની સ્થાપના અને ઉપાસના પછી તેમને મહારગ શમી ગયે અને પછી તેમણે સ્વસ્થ થયા બાદ અંગે ઉપર વૃત્તિઓ લખવી શરૂ કરી. ત્યારે ૧૪પ્રભાવચરિત્ર, પ્રબંધચિંતામણિ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં એ ઉલ્લેખ છે કે અંગ ઉપર વૃત્તિઓ લખ્યા પછી તેમને એ મહારોગ પેદા થયે અને પછી થંભણપાર્શ્વનાથની સ્થાપના-ઉપાસના બાદ શમી ગયે.
વળી તેમને કયે રેગ થયેલો? એ વિશે પણ પૂર્વોક્ત બધા ગ્રંથમાં એકમત નથી.
પ્રબંધચિંતામણિ અને ઉપદેશસસતિકા તેમને કઢ થયાનું સ્પષ્ટ જણાવે છે, ત્યારે ૧૯તીર્થકલ્પ તેમને કે બીજા મહાવ્યાધિને લીધે અતિસાર-સંગ્રહણી–વગેરે વ્યાધિઓ થયાનું
सूरिस्थापितः स श्रीमान् स्तम्भनकपार्श्वनाथः । ४। भगवन्तोऽपि ततः स्थानात શ્રીષ્મદિવસને સમાગમુ: | ૪ | ચિતૈણ તગ નવાનો ૪ તા.
ક્રમમિરે” (૧૩ જુઓ ઉપદેશસણતિકા બીજો અધિકાર–
રાબરd: જયં માતઃ” ઈત્યાદિ લો. ૧૧ તથા
તવાઇ રોગનિર્મા: x x x ચત્તે વિતી મ” ક. ૨૦. ૧૪ જુઓ પ્રભાવક ચરિત્ર–અભયદેવસૂરિચરિત લે૧૧૩–
“અવરોનૈવ સંપૂff નવા વૃત્તાંતતઃ ” તથા “મારામાસ્ત્ર છાત નિરાયામતિના રાતા
યાયાવાનું પ્રમોશે રોષો સુચતિઃ ” ૦ ૧૩૦ ૧૫ જુઓ પ્રબંધચિંતામણિ પૃ૦ ૧૪૮ રતૈમન પાર્શ્વનાથ પ્રાદુર્ભાવ ૨૨૧ ૧૬ જુઓ પુરાતનપ્રબંધસંગ્રહ પૃ. ૯૫-૯૬ શ્રીઅભયદેવસૂરિપ્રબંધ.
" प्रभुभिम्रन्थसंपूर्णतावधि यावद् आचाम्लाभिग्रहोऽग्राहि, संपूर्णेषु ग्रन्थेषु
x xx “આarઋતવા ઝગારનિ ૨ ગમળt wવારો નાતઃ ” ૧૭ જુઓ ટિપણ પંદરમું. ૧૮ જુઓ ઉપદેશસમિતિકા બીજો અધિકાર “કુછવ્યાધિમૂત્રે ૦ ૩ ૧૯ જુઓ તીર્થકલ્પ પૃ. ૧૦૪ પંક્તિ ૨૯–
“તાથ મહાવહિવળ કલાકારોને ના”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org