________________
૩. ચૂલણીપિતા
૩
ત્યાં એક વખત ચલણીપિતાને તેના ધ્યાનમાંથી ચલિત કરવા માટે પિશાચનું રૂપ લઈ, ઉઘાડી તલવાર સાથે એક દેવ આવ્યા અને ખેલ્યા : હે અધમ લક્ષણવાળા શ્રાવકડા, તારું માત માથે ભમે છે! હું લજજા-લક્ષ્મી-ધતિ-પ્રીતિ વગરના! તું ધર્મ-પુણ્ય-સ્વર્ગ–અને મેાની કામનાવાળા થઈ, આ બધાં શીલવ્રત વગેરે ધારણ કરીને બેઠા છે. પણ જો તું તારાં એ બધાં વ્રત-નિયમ છેડી દઈ, તેમના લગ નહીં કરે, તે હું આજે જ હમણાં તારા મેટા દીકરાને તારે ઘેરથી પકડી લાવીશ, અને તારા દેખતાં જ તેના વધ કરી, તેના માંસના ત્રણ સેાળા કરી, (તેલના ) આપણુ ભરેલી કઢાઈમાં તળીશ; અને પછી તારા શરીરને તેના માંસ-લેહીથી છાંટીશ, જેથી કરીને તું નિવારી ન શકાય એવા દુ:ખથી પરવશપણે પીડિત થઈ અકાળે જ મરી જઈશ! [૧૨૮૯]
તે દેવે એ પ્રમાણે એ ત્રણ વાર કહ્યા છતાં ચૂલણીપિતા નિર્ભયતા સાથે પેાતાના ધ્યાનમાં તત્પર રહ્યો. એટલે ક્રોધથી ભવાં ચડાવી, તે દેવે તેની સામે તેના માટા દીકરાના ટુકડા કરી, તેના માંસને તળવા કઢાઈમાં નાખ્યું, અને તેનું લેાહી વગેરે ચલણીપિતાના શરીર ઉપર છાંટયું. {૧૩૦-૨]
ચૂલણીપિતાએ એ તીવ્ર વેદના ખૂબ શાંતિથી સહન કરી. [૧૩૩] તેને ન ડગેલા જાણીને તે દેવે તેના વચલા તેમ જ સૌથી નાના પુત્રને પણ એક પછી એક તેની સામે મારીને
૧. આવાળ યંનિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org