________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે એમ કરતાં કરતાં અને અણુવ્રત ગુણવ્રત પાળતાં, અને જુદા જુદા ત્યાગના નિયમો અનુસરતાં, કામદેવ શ્રાવકનાં ૧૪ વર્ષ ચાલ્યાં ગયાં. પછી પંદરમા વર્ષને વચગાળે તેણે પણ મહાવીર ભગવાન પાસેથી જાણેલા ધર્મમાર્ગને ઝંઝટ વિના બરાબર અનુસરી શકાય તે માટે પોતાના મોટા પુત્રને બધાં જ્ઞાતિ-સ્વજનની રૂબરૂમાં બધે વ્યવહારભાર સેંપી દીધે; અને પછી પાષધશાળામાં પાષધોપવાસ કરતે, શ્રમણભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાગને અનુસરતા રહેવા લાગે. [૨]
ત્યાં એક વખત મધ્યરાત્રીએ કામદેવ શ્રમણોપાસકની પાસે એક માયાવી અને ખોટી ધારણાવાળે દેવ, કામદેવને તેના ધ્યાનમાંથી ચલિત કરવા માટે પિશાચનું રૂપ લઈ,
૧ મિથ્યાદા: ૨ તેને વાર-%= વિગતવાર વર્ણન આ પ્રમાણે મૂળમાં છે :-- તેનું માથું ઢોરને ખાણ મૂકવાના ટોપલા જેવું હતું (–ઉવાચક7 ); તેના વાળ ડાંગરના અડ્યિા જેવા (ા-) તથા ભૂખરા રંગના હતા (પ)તે લલાટ (નિયા) મોટા ઘડા ના લાડા જેવું હતું ૩રા વામ છે), તે ભમરો (કુમાર) ખ કેલી મુj ) ફુગાલ પૂછના વાળ જે રી વિકૃત તથા બીહામણી દેખી હતી; તેના ડોળા બહાર નીકળેલા હતા; કાન સૂપડા જેવા હતા ગુદાર ; તેની નાસિકા ઘેટાની નાસિકા જેવી અને તેનાં બે નસકોરાં એલા-ચૂલા જેવાં (૧ ) પડોળ હતાં, તેની દાઢી ઘેડાના પૂછડા જેવી હતી. આઠ ઊંટ જેવા લબરતા હતા; દાંત હળપાણી જેવા (૪) હતા; જીભ સૂપડા જેવી પહેલી હતી; તે હડપચી ( હૃgar) હળના હાથા જેવી (માઈ જેવી – દૃઢ રાસ) હતી; કઢાઈ જેવા તેના ગાલ (વાર્જિ) ખાડાવાળા બેઠેલા (પુટ્ટ), ફીકા, કર્કશ, અને મોટા હતા; મૃદંગ જેવા તેના ખભા હતા; મોટા પુરનગરના કમાડ જેવું તેનું વક્ષસ્થળ હતું, તેના બે બાહુ ઊભી કાઠીઓ જેવા હતા; તેના પંજા (મહત્યા) નિશાતરા જેવા (નિનાવાહાળ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org