________________
૧. આનદ
“હે ભગવન્! આ આનંદ શ્રમણોપાસક (શ્રદ્ધાદિમાં આગળ વધતે વધતો (ભવિષ્યમાં ઘરબાર તજી) આપની પાસે મુંડ થઈ સાધુ બનશે?”
ભગવાને કહ્યું, “ના, એ વાત નહિ બને.” પણ હે. ગૌતમ ! આનંદ શ્રમણોપાસક ઘણું વર્ષો સુધી શ્રમણપાસકને ધર્મ પાળીને સૌધર્મકલ્પમાં અરુણાભ નામના વિમાનમાં દીર્ઘજીવી દેવ થશે.” [૬૨]
ત્યારબાદ ભગવાન મહાવીર વખત થયે (વાણિજ્યગ્રામથી નીકળી) બહારના પ્રદેશમાં ચાલ્યા ગયા. [૬૩]
શ્રમ પાસક આનંદ તથા તેની સ્ત્રી શિવનંદા પણ શ્રાવકધર્મ પાળતાં તથા જૈન સાધુઓને ભિક્ષાદિ આપતાં રહેવા લાગ્યાં. [૬૪-૬૫]
એમ કરતાં કરતાં અને અણુવ્રતમ ગુણવ્રત પાળતાં, દેષ વગેરેમાંથી વિરમતાં, જુદા જુદા ત્યાગના નિયમ અનુસરતાં, અને પૌષધવ્રતના ઉપવાસોથી આત્માને બરાબર કેળવતાં કેળવતાં આનંદ શ્રમણોપાસકનાં ૧૪ વર્ષ ચાલ્યાં
૧. Rો તિબદ્ધ રાધે ૨. કલ્પ એટલે સ્વર્ગ. બાર કપમાં સૌધર્મકલ્પ પ્રથમ છે. વિમાન એટલે દેવભુવન – દેવનું નિવાસ્થાન. વિશેષ માટે જુઓ આ માળાનું “તત્ત્વાર્થસૂત્ર” પુસ્તક, પૃ. ૧૭૬ ઇ.
૩. મૂળ: “ચાર પોપમ વર્ષ આયુષ્યવાળો.” ગણતરી બહારની આ પોમ” સંખ્યાનો હિસાબ સમજવા માટે જુઓ આ માળાનું “આચારધર્મ” પુસ્તક, પા ૧૫૮ (બીજી આવૃત્તિ). ૪. ગનપત્ર |
૫. મૂળ: શીલવત. ૬. એ પા. ૨૦ નેધ ૧.
૭. કયારથાન ! ૮. મૂળમાં “ભાવિત (વાસિત) કરતાં” એમ છે.
મ– ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org