________________
૧૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
સુધી ( અર્થાત્ ઈ. સ. પૂર્વે બીજી સદીના અંત સુધી ) ‘ રાજસંપ્રદાય ” જેવું અગત્યનું સ્થાન ભાગવતા તે સંપ્રદાય, પેાતાના વિરાધીએએ આપેલા ઉપનામ વડે જ પાતાના ભક્તો દ્વારા પણુ ઉલ્લેખાય એ બનવા સંભવ નથી.
એટલે, ધણાખરા અર્વાચાન વિદ્વાને ગેાશાલકના સંપ્રદાયનું આવિક' નામ પડવાનું કારણ એવું બતાવે છે કે, યુદ્ધના અષ્ટાંગિક માર્ગોમાં સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાચા, સમ્યક્ કર્માન્ત, ( કમ ), સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ, અને સમ્યક્ સમાધિની સાથે જે સમ્યક્ ‘આજીવ' ગણાવવામાં આવેલ છે, તે પ્રમાણે આજીવિકાની શુદ્ધિની બાબતમાં કાંઈ વિશિષ્ટ ખ્યાલો ધરાવનાર હેાવાથી જ એ સંપ્રદાય આજીવિક કહેવાતા હશે.
વસ્તુતાએ પણ મઝિમનિકાયના મહાસÄકસુતમાં નિગ’પુત્ત એવેા સચ્ચક આવિકાના આચાર વિષે કહેતાં મુદ્દને જણાવે છે: “ તેઓ નગ્ન રહે છે; શરીર'સ્કારાદિ આચારા અનુસરતા નથી; હાથ ઉપર જ ભિક્ષા લગ્રંને નિર્વાહ કરે છે; કાઈ ગૃહસ્થ ભિક્ષા માટે કહે કે આવે, એસા, જરા ઊભા રહેા ' તે તેનું કર્યું સાંભળતા નથી અર્થાત્ નિમ ત્રણ દઈને તૈયાર કરેલું કે આપેલું અન્ન સ્વીકારતા નથી, પરંતુ વધ્યું ઘટયું માગી આણેલું અન્ન જ સ્વીકારે છે;
,
"
૧. છેક વરાહમિહિરના સમયમાં ( ઈ. સ. ૫૫૦ ના અરસામાં ) પ્રસિદ્ધ એવા સાત નિશ્ચવર્ગોમાં શાકચ, નિગ્રંથ, તાપસ, ભિક્ષુ, વૃદ્રાવક, અને ચરક સાથે આજીવિક ભિક્ષુઓને વર્ગ પણ સ્થાન પામે છે. અને પછી તા ધીમેધીમે તે રાષ્ટ્ર દિગ ંબર જૈના માટે જ રૂઢ થઈ જાય છે, અને અેક ૧૩મા સૈકા સુધી ચાલ્યા આવે છે, એ પણ અહીં ધ્યાનમાં રાખવું જોઈ એ. [જુએ શીલાંકદેવ (ઈ. સ. ૮૭૬ )ની સૂત્રકૃતાંગ ઉપરની ટીકા. તે તે વેરાશિક, આજીવિક અને દ્દિગંબર - એ શબ્દોને પર્યાય જ ગણે છે. જીએ હલાયુધની અભિધાનરત્નમાલા ( ઈ. સ. ૯૫૦); તથા જીએ દક્ષિણ હિ'દુસ્તાનના વિરિ’ચિપુર નજીકના પેરુમલ મદિરના લેખા ( ઈ. સ. ૧૨૩૮, ૧૨૩, ૧૨૪૩, ૧૨૫૯).
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org