________________
ટિપ્પણ: ૧૨ મંખલિપુત્ત ગોશાલ માટે બૌદ્ધ અને જન સંપ્રદાયના ગ્રંથમાં અનેક વિચિત્ર દંતકથાઓ મળે છે. એ કથાઓ મોટેભાગે સાંપ્રદાયિક દષ્ટિથી જ લખાયેલી હોઈ તેમાં તેને ઉતારી પાડવાને જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગોશાલકના મત વિષે સંપૂર્ણ માહિતી મળતી નથી. પણ જે કંઈ થોડી ઘણી મળી છે તે પુરાતત્ત્વ પુ. ૨. પાન ૨૪૩ ઉપર જેવી. એ લેખમાં ગોશાલકના મતનું નામ “સંસારશુદ્ધિવાદ” લખેલું છે. જૈનગ્રંથમાં તેનું નામ “નિયતિવાદ આવે છે. આજીવિક સંપ્રદાય વિષેને વિગતવાર લેખ જૈનસાહિત્યસંશોધકના ત્રીજા ખંડના ચેથા અંકમાં ૩૩૪ મે પાને છે તે જોઈ લેવો.
[ આ પછીને પાને પરિશિષ્ટ તરીકે ગોશાલક અને તેના આજીવિક સંપ્રદાય વિષે મળતી કેટલીક માહિતી આપી છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org