________________
“ સત્પુરુષધર્મ ”
૧
આ ગ્રંથમાં ભગવાન મહાવીરના દસ ઉપાસકેાની અવસ્થા વિષે કેવળ ટૂંકી નોંધો છે. આ દસેસ ઉપાસકેા સંપત્તિશાળી અને વ્યવહારકુશળ ગૃહપતિ છે. એમણે પેાતાની સંપત્તિને પ્રમાણસર વિભાગ કર્યાં છે, કાણુ પ્રસંગે કામ આવે એટલા માટે અમુક સ`પત્તિ સ્થાયી નિધિ તરીકે અલગ રાખી છે, અમુક બીજા વેપારીએને અથવા ગરજી લેાકાને મૂડી તરીકે ધીરેલી છે, અને અમુક પેાતાના વેપાર માટે તેમ જ નિત્યખર્ચ માટે રાખેલી છે. ગામડાંનું મુખ્ય ધન જે ગાયે! તે એમની પાસે હજારાની સંખ્યામાં છે. એક જણ પાસે તે પાંચસેા પેઠે (બજારા) છે. આ ઉપાસા અનેક વેપારીઓને અને વણજારાને ઉત્તમ સલાહ આપે છે. કુટુંબી જતા એમની સલાહ લઈ એમને પૂછીને પેાતાનાં કાર્યો કરે છે. વિવિધ પ્રવૃત્તિએ કેમ વધારવી એ બરાબર જાણુતા-કરતા હોવાથી આખા સમાજ જાણે એમના ઉપર આધાર રાખીને ચાલતા હેાય એવી રીતે સમાજમાં એમને પ્રતિષ્ઠિત સ્થાન છે. સામાન્ય રીતે એમને ગૃહસ્થાશ્રમ પણ્ સુખેથી ચાલે છે. પ્રવૃત્તિથી થાકી જાય એટલે પેાતાના હાથ તળે તૈયાર થયેલા પેાતાના દીકરાએને બધે વહેવાર સોંપી નિવૃત્ત થવાની એમની તૈયારી હોય છે. આ દસ જણમાંથી નવ જણને એક એક પત્ની છે. એક જ એવા છે કે જેને રેવતી આદિ તેર સ્ત્રીઓ છે.
આપણે જેને સુખી સમાજ કહીએ છીએ એવા સમાજનું આ ચિત્ર છે. આ બધા વૈશ્યે! સમાજસેવા કરીને જ પ્રતિષ્ઠિત થયેલા છે. એમને આત્મિક કલ્યાણની તરસ લાગવાથી તેઓ તત્ત્વજ્ઞાન ખેાળે.
१३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org