SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. સાલપુર કૌટુંબિક પુરુષોએ રથ તૈયાર કરીને ખબર આપી. રિ૦૭] એટલે અગ્નિમિત્રા નાહી-ધોઈ શુદ્ધ થઈ શુદ્ધ તથા સમારંભને ચગ્ય વસ્ત્રો પહેરી, થોડી સંખ્યામાં પણ મોટી કિંમતનાં આભરણથી વિભૂષિત થઈ, દાસીઓથી વીંટળાઈને તે રથમાં બેઠી, અને સહસ્ત્રાપ્રવણ ઉદ્યાનમાં ગઈ. પછી રથમાંથી ઊતરી, દાસીઓ સાથે જ્યાં ભગવાન હતા ત્યાં ગઈ, અને ત્રણવાર તેમની પ્રદક્ષિણ તથા વંદન-નમસ્કાર કરી, બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એવી રીતે હાથ જોડી ઊભી રહી અને તેમની ઉપાસના કરવા લાગી. [૨૮]. શ્રમણભગવાન મહાવીરે તેને તથા ત્યાં આવેલાં સૌને ધર્મકથા કહી – જગતના લોકોની કામનાઓને પાર નથી. તેઓ. ચાળણીમાં પાણી ભરવાને પ્રયત્ન કરે છે. તે કામનાઓ પૂરી કરવા જતાં બીજાં પ્રાણીઓને વધ કર પડે, તેમને પરિતાપ આપ પડે, તેમને તાબે કરવાં પડે, કે આખા જનપદેને તેમ કરવું પડે, તે પણ તેઓ પાછું જેતા નથી. કામસૂઢ અને રાગદ્વેષમાં ફસેલાં તે મનુષ્ય આ જીવનનાં માન-સત્કાર–પૂજનમાં આસક્ત રહે છે, અને વાસના ભેગી કરે છે. વાસનાઓ વડે સિંચાયેલાં તે મનુષ્ય ફરી ફરી ગર્ભમાં આવે છે. વિષયમાં મૂઢ બનેલાં તે માણસે ધર્મને જાણી શકતાં ન હોવાથી જરા-મૃત્યુને વશ રહે છે. નીલકમળની માળાઓ (મેઢા)વાળા શ્રેષ્ઠ જુવાન બળદે; તે રથ વિવિધ મણિ તથા સેનાની ઘંટડીઓની જાળ ચારે બાજુ ભરેલ, સારા લાકડાનું બનાવેલું સીધું, ઉત્તમ, અને સારી રીતે ઘડેલું એવું ઘણું બરાબર બેસાડેલો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy