________________
૭. સાલપુર હેય, તે પ્રજ્ઞાવાન તથાગતને હવે બીજા જન્મની વાત કેવી?”૧ [૧૧]
ધર્મકથા પૂરી થયા બાદ ભગવાને સાલપુરને સબંધીને કહ્યું, “હે સાલપુત્ત! કાલે તું અશકવનિકામાં બપોરે બેઠા હતું, ત્યારે તારી આગળ એક દેવ પ્રગટ થયે હતું, અને તેણે તને એક મહામાહણ, જિન, કેવલી આવવાના છે એવી વાત કહી હતી, એ સાચું છે?”
હા, સાચું છે !”
“હે સાલપુર, તે દેવે મંગલપુર ગોશાલકને ખ્યાલમાં રાખીને એ કહ્યું નહોતું!” [૧૨]
શ્રમણભગવાન મહાવીરનું આ કહેવું સાંભળી સદ્દાલપુરને વિચાર આવ્યું કે, “આ શ્રમણભગવાન મહાવીર મહાબ્રાહ્મણ, જિન, કેવલી, તથા તથ્ય કર્મોથી યુક્ત છે. માટે આમને વંદન અને નિમંત્રણ કરવામાં મારું ભલું રહેલું છે.
આમ વિચારી તેણે ભગવાનને વંદન કરીને કહ્યું : “હે ભગવન્પિલાસપુરની બહાર મારું હાટ છે. આપને જે કાંઈ સૂવાનું અઠીંગવાનું પાટિયું વગેરે જોઈએ, તે તે ત્યાં સુખે મેળવી શકે છે !” [૧૩] .
ભગવાન મહાવીર તેની વાત સ્વીકારીને પિતાને જોઈતાં પાટિયાં વગેરે મેળવી, ત્યાં સુખે રહેવા લાગ્યા. [૧૪] * એક વાર આજીવિકપાસક સાલપુત્ત પવનથી સુકાયેલાં કાચાં વાસણને મકાનમાંથી બહાર કાઢીને તડકામાં સૂકવતે હતો. [
૧૫] ૧. સૂત્રકૃતાંગઃ અધ્ય૦ ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org