________________
પ્રવચન-સ્ત્રોત
'सयं तिवायए पाणे, अदुआ अण्णेहिं घायए । हणतं वाणुजाणाइ, वेरं वड्डइ अप्पणो ।।३।।'
જે કોઈ સ્વયં જીવોને મારે છે અથવા અન્યની પાસે મરાવે છે કે મારનારને અનુમોદન આપે છે, તે (તે મરનાર જીવો સાથે) પોતાનું વૈર વધારે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org