SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ ૫ઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 અગિયારસ કે તેરસે શ્રી સૂયગડાંગ સૂત્ર વગેરે આગમની વાચનાનો પ્રારંભ કરી શકાય. આ માટે “નિર્યુક્તિ' ગ્રંથમાં “વિશેષાવશ્યક ભાષ્યની ગાથા ટાંકીને કહ્યું છે 'चाउद्दसिं पण्णरसिं वजेजा, अट्ठमिं च नवमिं च । छट्टि चउत्थिं बारसिं च, सेसासु देजाहि ।।३४०७।।' ચૌદશ અને પૂર્ણિમા-અમાવાસ્યા, આઠમ અને તોમ, છ, ચોથ અને બારસને છોડીને બાકીની તિથિઓમાં વાચના આપવી.' નક્ષત્રોની અધ્યયન પર અસર : તે જ રીતે જ્યારે આગમ વાચનાનો પ્રારંભ કરવાનો હોય ત્યારે કયા નક્ષત્રમાં કરવો ને કયા નક્ષત્રમાં પ્રારંભ ન કરવો ! તે પણ જણાવ્યું છે. તે જણાવતાં પણ ચૂર્ણિકાર ભગવંતે “વિશેષાવશ્યક ભાષ્ય'ની ગાથા ટાંકતા લખ્યું છે કે – ‘‘ મિસર-મદ્દા, પુણે, તિ િર “પૂળા મૂલ્સે સી . 'हत्थो चित्ता य तहा, दस विद्धिकराइं नाणस्स ।।३४७८।। 'संझागयं 'रविगयं विड्डेरं सग्गहं "विलंबं वा । 'राहुहयं गहभिण्णं च, वजए सत्त नक्खत्ते ।।३४०९॥' - विशे० भाष्य “મૃગશીર્ષ-૧, આદ્ર-૨, પુષ્ય-૩, પૂર્વાફાલ્યુવી-૪, પૂર્વાષાઢા-પ, પૂર્વાભાદ્રપદ-૬, મૂળ-૭, આશ્લેષા-૮, હસ્ત-૯, ચિત્રા-૧૦ : આ દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારા હોવાથી આ નક્ષત્રમાં આગમ અધ્યયનનો પ્રારંભ કરવો અને સંધ્યાગત-૧, રવિગત-૨, વિફેર-૩, સગ્રહ-૪, વિલંબી-પ. રાહુeત-૬ અને ગ્રહભિન્ન-૭: આ સાત નક્ષત્રમાં આગમ અધ્યયનનો પ્રારંભ ન કરવો.” સભા: સંધ્યાગત વગેરે નક્ષત્રોમાં આગમ અધ્યયનનો પ્રારંભ ન કરવાનું કારણ શું, એનાથી કોઈ નુકસાન થાય ? સારું કામ તો ક્યારે પણ કરી શકાય ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy