SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ - સ્મૂથગડાંગ સૂત્રનો ઉદ્ભવઃ - પ્રભુશ્રીમહાવીદેવનુંજીવન = • તીર્થંકર નામકર્મની નિકાચના ક્યારે ? ♦ જિજ્ઞાસામાંથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ : ♦ તીર્થંકરો પણ માતા-પિતાનું અહિત થાય તેવી ♦ ભવ્યાત્માઓના હિતની ક્ષણ : પ્રવૃત્તિ ન જ કરે : પ્રભુશ્રી વીરની સંયમ સાધના : ♦ નાથ કોઈને નમતા હોય તે ક્ષણ : • મિથ્યાત્વનો કારમો નાચ : • વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૩, શનિવાર, તા. ૨૭-૭-૦૨, સાચોરી ભવન, પાલીતાણા શાસનસ્થાપના • જૈનશાસનના ચાર અનુયોગો : સૂયગડાંગમાં દ્રવ્યાનુયોગ ઃ → પંચાંગીનો અપલાપ મૂળનો અપલાપ છે ઃ વિષય : પ્રભુશ્રી મહાવીરદેવની સાધનાનું અમૃત : સૂયગડાંગ. પરમાત્માશ્રી મહાવીરદેવે નયસારના ભવમાં પ્રાપ્ત કરેલ સમ્યગ્દર્શનથી આરંભી, નંદન રાજર્ષિના ભવમાં કરેલ વિશિષ્ટ તપ-સંયમ સાધના, અલૌકિક કરુણા અને તીર્થંકર નામકર્મ નિબંધન-નિકાચનની રસાળ રજુઆત કરી પ્રભુના અંતિમ ભવનો ઘટનાક્રમ ખૂબ જ ભાવનાવાહી શબ્દોમાં વર્ણવી પ્રવચનકારશ્રી આપણને તીર્થસ્થાપનાની ક્ષણ સુધી લઈ આવે છે. શ્રી ગૌતમસ્વામીજી-શ્રી સુધર્માસ્વામીજી મહારાજા આદિના વરદ હસ્તે રચાયેલ આચારાંગમાં ચરણકરણાનુયોગની મુખ્યતા છે તો આ બીજા અંગમાં દ્રવ્યાનુયોગની મુખ્યતા રાખવામાં આવી છે. માત્ર મૂળીયાં ચાખનારને રસ ન મળે તેમ માત્ર મૂળસૂત્રને જ માનનારને અર્થ-૨સ ન મળે, આ વાત સુંદર રીતે પ્રવચનાંતે સમજાવી છે. પ્રવચનનું પ્રતિબિંબ * ૫રમાત્માનો અતિશય જો ન ભળે તો કરોડ દેવતાઓ ભેગા થઈને પણ પરમાત્માના એક અંગુષ્ઠનું રૂપ ન કરી શકે. * અભિમાન એ છૂપો દુશ્મન છે. 2 Jain Education International * વિશ્વ સતત ઉત્પત્તિશીલ છે. વિનાશશીલ છે, તેમ ધ્રુવ પણ છે. દ્રવ્યની અપેક્ષાએ વિશ્વ અને વિશ્વવર્તી તમામ પદાર્થો ધ્રુવ છે અને પર્યાયની અપેક્ષાએ વિશ્વ અને વિશ્વના તમામ પદાર્થો ઉત્પન્ન થવાના અને નાશ પામવાના સ્વભાવવાળા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy