SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ - પૂર્વાચાર્થોના પંથે ચાલવું, - - એ તેઓની શ્રેષ્ઠભક્તિ છે - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-દ્ર. ૯, શનિવાર, તા. ૩-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા આ મંગલ કરે છે મંગલાચરણ : - આર્યપણાની મહત્તા : ૦ ત્રણ પ્રકારના નમસ્કાર : • સારાનું અનુકરણ કરાય, ખરાબનું નહિં : આર્યદેશનું સૌભાગ્ય : સૂયગડાંગ અનુપમ કેમ ? ♦ એ દેવો પણ તમારી ઈર્ષ્યા કરે છે : • જૂના ગ્રંથો વિદ્યમાન છતાં નવા ગ્રંથોની રચના કેમ ? · અઘરી અને સરળ ગ્રંથરચનાનો હેતુ : • મનુષ્યજન્મ દુર્લભ છે, મનુષ્યપણું એથીય વધુ દુર્લભ છે : 9 ♦ સંતોષની મસ્તી પુણિયા શ્રાવક માણતો : – હવે એક જ કાર્ય કરવાનું ઃ કર્મનો ઉચ્છેદ : ♦ સ્વયં આપ્ત અને પરંપરાએ આપ્ત : બન્ને પ્રમાણ ઃ વિષય : શાસ્ત્રરચના શૈલી અને રહસ્ય, શ્રી સૂયગડાંગજી સૂત્રના ટીકાકાર મહર્ષિ પૂ.આ. શ્રી શીલાંકાચાર્યજીએ ગ્રંથનું મંગલાચરણ કરતાં જે ગંભીર વાતો કરી છે, તેનો રહસ્યાર્થ રજુ કરી આ પ્રવચનનો પ્રારંભ થયો છે. અહીં નમસ્કારના પ્રકાર અને તેની શક્તિ વર્ણવાઈ છે. સ્વ-સમય અને પર-સમયની સમજઆપતાં કયા અવસરે આત્મા બળવાન અને કયા અવસરે મોહ બળવાન ? એ વાત પણ અહીં દર્શાવાઈ છે. આટલાં બધાં શાસ્ત્રો હોવા છતાં નવી શાસ્ત્ર રચનાનું પ્રયોજન શું ? એ પ્રશ્નનો પણ પૂ. મહોપાધ્યાયજીમ. નાં આ વચનોના આધારે જવાબ અપાયો છે. અલગ-અલગ ગ્રંથોની અલગઅલગ શૈલી કેમ ? એ પ્રશ્નનો ખુલાસો પણ મજાનો આપ્યો છે. ત્યારબાદ જીવનું અનાદિત્વ, સહઅસ્તિત્વ,બાલ્યાદિ અવસ્થાની પરાધીનતા, મનુષ્યત્વાદિની દુર્લભતાદિનું મહત્ત્વ આદિ બાબતોનું પ્રવાહી વિવેચન કરાયું છે. અંતે જિનેશ્વરનો ઉપકાર શુદ્ધ પ્રરૂપક આચાર્યની તીર્થંકર-સમાનતા અને સાચા-ખોટાનો વિવેક કેમ કરવો ? તે પણ બતાવ્યું છે. Jain Education International પ્રવચનનું પ્રતિબિંબ * જન્માંતરના પુરુષાર્થથી મનુષ્યનું ખોળીયું મળે છે અને આ જન્મના વિવેકપૂર્ણ પુરુષાર્થથી ‘મનુષ્યપણું’ મળે છે. * જે ધર્મમાં સહાય કરે તે ‘ધર્મપત્ની’ અને કર્મમાં સહાય કરે તે ‘કર્મપત્ની.’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy