________________
દરરોીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ડિલિ૦૦. દશ પચ્ચકખાણ
ઠાણાંગ સૂત્ર ૧૦
૧. નમોક્કાર સહિ (નવકારશી, દિવસ ચઢ્યા પછી બે ઘડી સુધીનું) સુરે ઉગ્ગએ, નમોકારસહિં પચ્ચકખામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, વોસિરામિ.
અર્થ સૂર્ય ઉગ્યાથી, નવકાર ગણીને પાળતાં સુધી પચ્ચક્ખાણ કરૂં છું. ચાર પ્રકારના આહાર એટલે અન્ન, પાણી, મેવા, મિઠાઈ, મુખવાસ તેમાં અન્ય આગાર, ઇચ્છા વિના મોઢામાં પડવાથી, અચાનક પડવાથી (એવા આગાર રાખીને ચારે આહારને) વસરાવું – તજું
- ૨. પોરસિય (પહોર દિવસ ચયા સુધીનું)
સૂરે ઉગએ, પોરસિયં પચ્ચકખામિ ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છમ કાલેણં, દિસામોહેણું, સહુ વયણેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ.
અર્થ : 'સહસાગારેણ' સુધીના અર્થ ઉપર મુજબ. પચ્છન્ન કાલેણે – વાદળાં આદિથી વખત ન જણાયેથી, દિસામોહેણું – દિશા ચઢવાથી, સાહુ વયણે ણે - સાધુના વચનથી, સવ્વસમાહિત્તિયાગારેણં – સર્વ પ્રકારે સમાધિ વર્તતા ઔષધાદિ - નો આગાર રાખીને, વોસિરામિ – (ચારે આહારને) તજું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org