SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૪ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ભેદ, ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી એ ૨૫ના અપર્યાને પર્યા. ૫૦ દેવના ભેદ. સલીલાવતી વિજય અપેક્ષા (મહાવિદેહના અપર્યાને પર્યા. ને સંમ્. મનુ એમ) ૩ મનુષ્ય અને ૪૮ તિર્યંચના ભેદ મળી ૧૪+૫૦+૩+૪૮ = ૧૧૫ ભેદ છે. (૩) તિચ્છલોકમાં : (૧૮૮O યોજન) ૩૦૩ મનુષ્ય, ૪૮ તિર્યંચ, ૭૨ દેવ (૧૬ વ્યંતર, ૧૦ જૈભકા, ૧૦ જ્યોતિષી એ ૩૬ ના અપ. ને પર્યા.) કુલ ૪૨૩ જીવોના ભેદ છે. (૪) ઉર્ધ્વ – તિસ્કૃલોકમાં: (જ્યોતિષીના ઉપલા તળાના ૧ પ્રદેશ પ્રતરથી અને ઉર્ધ્વલોકની નીચેના ૧ પ્રદેશ પ્રતરની વચ્ચે) દેવો ગમનાગમન વખતે અને જીવો ચવીને ઉર્વલોકમાં કે તીર્જીલોકમાં જતાં ગમનાગમન વખતે સ્પર્શે છે. (૫) અધો – તિર્જીલોકમાં : બન્ને પ્રતરોને, ચવીને જતાં આવતાં જીવો સ્પર્શ છે. (૬) ત્રણે લોકને દેવતા, દેવી કે મારણાંતિક સમુદ્યાત કરતા જીવો એક સાથે સ્પર્શ કરે. ૨૪ દંડકના જીવો ઉપરોક્ત ૬ લોકમાં ક્યાં ન્યૂનાધિક છે ? તેનો અલ્પબદુત્વઃ ૨૦ બોલ (સમુચ્ચય એકેન્દ્રિય, પ સ્થાવર એ ૬ સમુચ્ચય, ૬ પર્યાપ્તા, ૬ અપર્યાપ્તા, ૧ સમુચ્ચય જીવ અને ૧ સમુચ્ચય તિર્યંચ) નો અલ્પબદુત્વ : સૌથી થોડા ઉર્ધ્વ – તિર્જીલોકમાં, તેથી અધોતિર્જીલોકમાં વિશેષ. તેથી તિષ્ણુ લોકમાં અસંખ્યાતગણા, તેથી ત્રણે લોકમાં અસંખ્યાતગણી, તેથી ઉર્વલોકમાં અસંખ્યાતગણા, તેથી અધોલોકમાં વિશેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy