SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ TI પ૮ િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ નહિ કે વૃદ્ધિ નહિ). એ ૪ ભાંગા પરના પ્રશ્નોત્તર :– સમુચ્ચય જીવોમાં ચોથો ભાગ છે, શેષ 3 નથી. ૨૪ દંડકમાં ચારે ભાંગા લાભ (હોય), સિદ્ધમાં ભાંગા ર (સાવચય અને નિરૂવીય– નિરવીયા). સમુચ્ચય જીવમાં નિરૂવીય– નિરવીયા છે તે સર્વધે છે અને નારકીમાં નિરૂવીય– નિરવચયા સિવાયના ત્રણ ભાંગાની સ્થિતિ જ. ૧ સમયની ઉં. આવલિકાના અસં. ભાગની તથા નિરૂવીય– નિરવચયાની સ્થિતિ વિરહ તારવતું. એમ ૧૯ દંડકમાં જાણવું. સ્થાવરમાં નિરૂવચય- નિરવચય પણ જ. ૧ સમય, ઉ. આવલિકાને અસંખ્યાતમે ભાગ. સિદ્ધમાં સોવીય જ. ૧ સમય, ઉ. ૮ સમયની અને નિરૂવચ – નિરવચયાની જ. ૧ સમયની, ઉ. ૬ માસની સ્થિતિ જાણવી. નોંધ – પાંચ સ્થાવરમાં અવસ્થિત કાળ તથા નિરૂવીયનિરવચય કાળ આવલિકાને અસંખ્યાતમે ભાગ કહેલ છે તે પરકાયપેક્ષા છે. સ્વકાયનો વિરહ પડતા નથી. ઇતિ સોરચય સાવચય. . (૮૮. ક્રત સંચય) SS શ્રી ભગવતી સૂત્ર શતક ૨૦, ઉ. ૧૦ (૧) ક્રત સંચય – જે બીજી ગતિમાંથી આવીને એક સમયમાં એક સાથે બે જીવોથી સંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. (૨) અક્રત સંચય - જે એક સમયમાં અસંખ્યાતા, અનંતા જીવ ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy