SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૮૪. આયુષ્યના ૧૮૦૦ ભાંગા) શ્રી પન્નવણા સૂત્ર પદ દ પાંચ સ્થાવરમાં જીવાં નિરંતર ઉપજે અને એમાંથી નિરંતર નીકળે. ૧૯ દંડકમાં જીવો સાતર અને નિરંતર ઉપજે અને સાંતર તથા નિરતર નીકળ. સિદ્ધ ભગવાન સાતર અને નિરંતર ઉપજે પણ સિદ્ધમાંથી નીકળે નહિ. ૪ સ્થાવર સમય સમય અસંખ્યાતા જીવો ઉપજે અને અસંખ્યાતા ચવે. વનસ્પતિમાં સમય સમય અનંતા જીવો ઉપજે અને અનંતા ચવે. ૧૯ દંડકમાં સમય સમય ૧-૨-૩ યાવત સંખ્યાતા, અસંખ્યાતા, જીવો ઉપજે અને ચવે. સિદ્ધ ભગવાન ૧ ૨-૩ જાવ ૧૦૮ ઉપજે પણ ચવે નહિ. આયુષ્ય બંધ ક્યારે થાય ? નારકી, દેવતા અને જુગલિયા આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. શેષ જીવો બે પ્રકારે બાંધે. સૌપક્રમી અને નિરૂપક્રમી. નિરૂપક્રમી તો નિયમ ત્રીજા ભાગનું આયુષ્ય શેપ ર હતાં આયુષ્ય બાંધે અને સૌપક્રમી આયુષ્યના ત્રીજા, નવમા, સત્યાવીસમાં. એક્યાસીમા, ૨૪૩ માં ભાગમાં કે છેવટના અંતર્મુહૂર્તમાં પરભવનું આયુષ્ય બા.બાય કર્મ સાથે જ છે બોલ (જાતિ, ગતિ, સ્થિતિ, અવઘણા, પ્રદેશ અને અનુમા ! } : બંધ થાય છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના એકેક જીવ ઉપરના છ બોલોને બંધ કરે. (૨પ૪૬ = ૧૫૦) અમ જ ઘણા જીવો બંધ કરે. ૧૫૦+૧૫૦ = ૩૦૦ 300 નિદ્રત અને 30 નિકાચિત બંધ થાય, અમ ૬૦૦ ભાગા (પકાર) નામ કમ સાથ, ૬૦૦ ગોત્ર સાથે અને ૬૦૦ નામ ગોબના સાથે લગાડવાથી નાયબ કમના ૧૮૦૦ ભાંગા થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy